કામની વાત / LPG સબ્સિડીને લઈને સરકારે આપ્યું મોટું નિવેદન, 7 કરોડ ગ્રાહકોને મળશે રાહત

 lpg subsidy to bpcl consumers will continue even after privatization

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં સરકાર પોતાની ભાગીદારી વેચવાની છે. આ સમયે બીપીસીએલ એલપીજી ગેસનો ઉપયોગ કરી રહેલા 7 કરોડથી વધુ ગ્રાહકોના મનમાં સબ્સિડીને લઈને સવાલો ચાલી રહ્યા છે. તેના માટે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટીકરણ આપતાં કહ્યું છે કે દરેક ગ્રાહકોને સબ્સિડી મળતી રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ