બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Megha
Last Updated: 11:19 AM, 14 April 2024
ઉત્તર પ્રદેશનો એક વ્યક્તિ છેલ્લા 39 વર્ષથી ચૂંટણી લડી રહ્યો છે પરંતુ તે એક પણ વખત જીત્યો નથી. આ વ્યક્તિ છે 78 વર્ષના હસનુરામ આંબેડકરીની 'ધરતી પકડ'. તેમણે પ્રથમ વખત 1985 માં રાજ્યની ચૂંટણી લડી હતી, પરંતુ 98 ચૂંટણીમાં પરાજય હોવા છતાં, 'ધરતી પકડ' હજુ પણ આ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે એટલા જ ઉત્સુક છે.
એ તો જાણીતું જ છે કે આગ્રામાં 12 માર્ચથી લોકસભા ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પહેલા જ દિવસે જિલ્લા મુખ્યાલય પર હસનુરામ જોવા મળ્યા હતા જે 1985થી ચૂંટણી લડી રહ્યો છે.
આગ્રાના હસનુરામ આંબેડકર 'ધરતી પકડ' 98 ચૂંટણી હાર્યા પછી, 78 વર્ષીય વૃદ્ધ હજુ પણ આ લોકસભા ચૂંટણીમાં પોતાનું નામાંકન દાખલ કરીને 100 ચૂંટણી લડવાના લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉત્સાહિત છે. મનરેગા મજૂર તરીકે પોતાનું ગુજરાન ચલાવતા આંબેડકરી કહે છે, 'આ વખતે પણ મને ખાતરી છે કે હું બંને બેઠકો પર હારી જઈશ. પરંતુ, મારું લક્ષ્ય 100મી વખત ચૂંટણી લડવાનું છે અને તે પછી હું કોઈ ચૂંટણી લડીશ નહીં.'
હસનુરામના ચૂંટણી લડવા પાછળની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. હસનુરામના કહેવા પ્રમાણે, સૌથી પહેલા તેણે BAMCEF પાસેથી ટિકિટ માંગી હતી, પરંતુ BAMCEFએ તેમનું અપમાન કર્યું અને તેમને ટિકિટ ન આપી. ત્યારે જ એમને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી હસનુરામ આંબેડકરી વોર્ડ સભ્યથી પ્રમુખ સુધીની ચૂંટણી લડી ચુક્યા છે.
આંબેડકરીએ કહ્યું, “મેં 1985થી ગ્રામ પ્રધાન, રાજ્ય વિધાનસભા, ગ્રામ પંચાયત, MLA, MLC અને લોકસભાની ચૂંટણી લડી છે. મેં ભારતના રાષ્ટ્રપતિ પદ માટે પણ મારી ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તે નકારી કાઢવામાં આવી હતી.
વધુ વાંચો: PM મોદીના હસ્તે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર: લોકોને કઈ કઈ ગેરંટી આપી
સતત અપક્ષ ચૂંટણી લડવાની અને હારવાની તેમની સફર ખૂબ પ્રખ્યાત છે. આ જ કારણ છે કે તેમને પ્રખ્યાત કાકા જોગીન્દર સિંહ 'ધરતી પકડ' પરથી 'ધરતી પકડ'નું ઉપનામ મળ્યું. કાકા જોગીન્દર સિંહ 300 થી વધુ ચૂંટણી લડ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી હતી. ત્યારથી આવા ઉમેદવારોને 'ધરતી પકડ'નું હુલામણું નામ આપવામાં આવ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime