બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Kishor
Last Updated: 10:01 AM, 18 November 2023
વર્ષ 2024 ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે 2024 ની આ સાલમાં કેટલાય ગ્રહ, નક્ષત્ર પોતાની સ્થિતિમાં અને ચાલમાં બદલાવ કરશે. સૂર્ય બુદ્ધ મંગળ શુક્ર સહિત કેટલાય ગ્રહો માં રાશિ પરિવર્તન થશે જેને લઈને અનેક રાશિના લોકો પર તેમની અસર જોવા મળશે. તેવામાં ગ્રહોના ન્યાયાધીશ ગણાતા શનિદેવ પોતાની સ્થિતિ બદલશે સની 2024 માં 30 જૂનથી 15 નવેમ્બર 2014 સુધી વક્રી કરશે. જેની તમામ રાશિ પર અસર પડશે પણ ખાસ આ 3 રાશિના લોકોને સૌથી વધુ સુખ, સમૃદ્ધિ આવશે.
મેષ રાશિ
શનિની ચાલ 2024ના વર્ષમાં મેષ રાશિના લોકો માટે અપરંપાર ખુશીઓ લઈને આવશે. આ સમયગાળા દરમિયાન તમને આર્થિક લાભ તો થશે જ સાથે જીવનમાં અનેક મહત્વપૂર્ણ સકારાત્મક બદલાવ પણ આવશે. નોકરીના સ્થાનમાં બદલાવ આવશે સાથે પ્રમોશનની પણ સંભાવના જોવા મળી રહી છે અને નોકરીની શોધ કરતા લોકો માટે શુભ સમાચાર મળે તેવું જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે પણ આ સમયગાળો સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યો છે અને આ સમયગાળામાં તમારા પર્સનલ સાથે સાથે પ્રોફેશનલ વ્યવહારમાં પણ લાભ થશે. નોકરીમાં વિકાસની સંભાવના છે. તો આવકમાં પણ વૃદ્ધિ થાય અને લગ્નજીવન ખૂબ સારું રહે તેવું જાણવા મળી રહ્યું છે. નોકરી સાથે સંકળાયેલા લોકો પોતાનું ટેલેન્ટ બતાવી શકશે અને તેમને આ પ્રકારનો અવસર પણ મળશે.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે પણ શનિની આ ચાલ શુભ માનવામાં આવી રહી છે. આ સમયમાં તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. સાથે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે તેમજ પૂર્વજોની સંપત્તિમાં લાભ મળશે અને નોકરીમાં તરક્કી અને વેપારમાં વૃદ્ધિના સંકેતો જોવા મળી રહ્યા છે અને સંતાન સંબંધી પણ સારા સમાચાર મળી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh