બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Manisha Jogi
Last Updated: 10:54 AM, 9 September 2023
હેલ્ધી રહેવા માટે ખોરાક અને પાણીની સાથે સરખી ઊંઘ લેવી પણ જરૂરી છે. સરખી ઊંઘ લેવાથી માઈન્ડ રિલેક્સ રહે છે. સારી ઊંઘ લેવાથી બ્રેઈન ફંક્શન યોગ્ય પ્રકારે કામ કરે છે. સરખી ઊંઘ ના લેવાથી બ્રેઈન યોગ્ય પ્રકારે કામ કરી શકતું નથી. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓછી ઊંઘ લેવાને કારણે બ્રેઈનને નુકસાન થઈ શકે છે, જેના કારણે તમે અનેક બિમારીઓનો શિકાર થઈ શકો છો.
રિસર્ચ
રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, વધુ સમય સુધી યોગ્ય ઊંઘ ના લેવાને કારણે બ્રેઈન ફંક્શન પર અસર થઈ શકે છે. ઉંદરના બ્રેઈન પર કરવામાં આવેલ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, અનિંદ્રાને કારણે Cognitive Disfunctions (સમજવા, વિચારવા, નિર્ણય લેવાની ક્ષમતા) સાથે જોડાયેલ છે. અમેરિકન કેમિકલ સોસાયટીના જર્નલ ઓફ પ્રોટીનમાં આ રિસર્ચ સ્ટડી પ્રકાશિત કરવામાં આવી છે. રિસર્ચમાં એક એવા પ્રોટેક્ટિવ પ્રોટીનનું એનેલિસિસ કરવામાં આવ્યું, જેના કારણે ઊંઘનું સ્તર ઓછું થઈ જાય છે.
સંશોધનકર્તાઓ જણાવે છે કે, પ્લિયોટ્રોફિન અથવા પીટીએન નામનું પ્રોટીન તંત્રિકા તંત્ર, હાડકાંના વિકાસ, સોજો, કેન્સર મેટાસ્ટેસિસ અને તેના ફંક્શનમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. પીટીએન ઓછું હોવાને કારણે બ્રેઈન મેમરી અને હિપ્પોકેમ્પસની કોશિકાઓ મરવા લાગે છે. પીટીએન અલ્ઝાઈમર તથા અન્ય ન્યૂરોડીજનરેટીવ રોગ સાથે જોડાયેલ હોય છે. યોગ્ય ઊંઘ લેવાથી મેમરી સારી રહે છે અને શીખવાની ક્ષમતામાં પણ વૃદ્ધિ થાય છે.
શું વધુ ઊંઘ લેવાથી મેમરી સારી રહે છે
અનેક લોકો વીકેન્ડ્સમાં વધુ સમય સુધી સૂતા રહે છે. વર્ષ 2020માં જર્નલ ઓફ ધ અમેરિકન જેરેયાટ્રિક્સ સોસાયટીમાં એક સ્ટડી પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઓછી ઊંઘ લેતા લોકોની સરખામણીએ વધુ ઊંઘ લેતા લોકો ખૂબ જ ઝડપથી માનસિક રીતે વૃદ્ધ થઈ જાય છે.
સારી ઊંઘ લેવા માટે શું કરવું
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime