બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Dinesh
Last Updated: 05:47 PM, 16 December 2023
Kharmas 2023: હિંદુ ધર્મમાં ખરમાસનો મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમામ શુભ કાર્યો થોડા સમય માટે બંધ રાખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ખરમાસ વર્ષમાં બે વાર આવે છે. એક ખરમાસ મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલ સુધી ચાલે છે. જ્યારે બીજી ખરમાસ 16 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી મકરસંક્રાંતિ પૂરી ન થાય ત્યા સુધી હોય છે. જ્યારે સૂર્ય ભગવાન ગુરુ ગ્રહ ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ મહિનાની શરૂઆત થાય છે. આ વખતે ધન રાશિમાં સૂર્યના સંક્રમણને કારણે વર્ષનો છેલ્લો ખરમાસ રહેશે. જે રવિવારે સાંજે 4.09 કલાકે શરૂ થશે. ખરમાસ મહિનામાં ઘણા ગ્રહો પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. જે કેટલાક લોકોની કુંડળી પર તેનો શુભ અને અશુભ બંને પ્રભાવ પડી શકે છે. જેના કારણે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. તેનાથી બચવા માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જેના વિશે વિગતવાર જાણો
ખરમાસમાં વિધિ
વિધાન પ્રમાણે સૂર્યદેવની પૂજા કરવી ફળદાયી માનવામાં આવે છે. આ માટે દરરોજ સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને પાણીમાં ચંદન અને લાલ ફૂલ ભેળવીને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. તેમજ લાલ ચંદનની માળાથી સૂર્ય મંત્રનો જાપ ફળદાયી માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે, જેના કારણે કરિયરમાં સફળતા મળે છે.
ગુરુને મજબૂત કરવાની રીતો
ખરમાસમાં દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરવી ફળદાયી માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિ કુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિને બળવાન બનાવવા ઈચ્છે છે તો તેણે દર ગુરુવારે ભગવાન ગુરુની પૂજા કરવી જોઈએ. તેમજ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ દિવસે બૃહસ્પતિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે જો કુંડળીમાં ગુરુ બળવાન હોય તો તમને ધન અને જ્ઞાન બંને મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime