બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / KBC 11 Sonakshi Sinha trolled for not knowing the answer to a question on Ramayana
ADVERTISEMENT
સોનાક્ષી સિન્હાએ અમિતાભ બચ્ચનના શો 'કૌન બનેગા કરોડપતિ'માં ભાગ લીધો. જો તમે આ શોને ફોલો કરો છો તો તમને ખ્યાલ હશે કે આ શોમાં દર શુક્રવારે સ્પેશ્યિલ એપિસોડ આવે છે. જેને KBC કરમવીરના નામે ઓળખવામાં આવે છે. આ શોની સ્પેશ્યિલ કંટેસ્ટન્ટ હતી રાજસ્થાનની રૂમા દેવી.
રૂમાદેવીથી પ્રભાવિત થઈ સોનાક્ષી
ADVERTISEMENT
રૂમા 22 હજાર મહિલાઓને સ્કિલ ટ્રેનિંગ આપી ચૂકી છે. રૂમા દેવીને 2018માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી શક્તિ એવોર્ડથી સન્માનિત કર્યા. અન્ય લોકોની જેમ સોનાક્ષી સિન્હા પણ રૂમા દેવીના કામથી પ્રભાવિત થઈ અને સાથે તેઓએ રૂમા દેવીના પ્રોડક્ટની બ્રાન્ડ એમ્બેસડર બનવાનું નક્કી કર્યું. સોનાક્ષી રૂમાની મદદ માટે કેબીસીમાં તેમની સાથે આવી.
With due respect Sonakshi's brother's names are Luv and Kush. Their home is called Ramayana, I think ...
— Hindi (@mithelesh) September 20, 2019
Her father is Shatrughn
She took a a life line for this .. pic.twitter.com/Y95ovZyBw6
ADVERTISEMENT
With due respect Sonakshi's brother's names are Luv and Kush. Their home is called Ramayana, I think ...
— Hindi (@mithelesh) September 20, 2019
Her father is Shatrughn
She took a a life line for this .. pic.twitter.com/Y95ovZyBw6
ADVERTISEMENT
આ સવાલનો સોનાક્ષી ન આપી શકી જવાબ
ADVERTISEMENT
શો પર એક સવાલનો જવાબ ન આપવા માટે સોનાક્ષીને ટ્રોલ કરવામાં આવી. અમિતાભ બચ્ચને તેમને સવાલ પૂછ્યો કે રામાયણ અનુસાર હનુમાન કોને માટે સંજીવની બુટ્ટી લાવ્યા હતા?
A. સુગ્રીવ
B. લક્ષ્મણ
C. સીતા
D. રામ
ADVERTISEMENT
અફસોસ કે સોનાક્ષી આ સવાલનો જવાબ આપી શકી નહીં. પહેલાં તેણે સીતા કહ્યું અને પછી રામ. તેની સાથે બેઠેલી રૂમા દેવીને પણ જવાબ ખબર ન હતો. તો સોનાક્ષીએ છેલ્લી લાઈફ લાઈન એક્ટપર્ટની મદદ યૂઝ કરી. એક્સપર્ટ શ્વેતાએ કહ્યું સાચો જવાબ સીતા કે રામ નહીં પણ લક્ષ્મણ છે.
People like Sonakshi Sinha are the ones who waste no time in teaching Hinduism to us on Diwali, Ganesh Chaturthi and Karwa chauth but in reality their IQ is even below the temperature of Vostok station, Antarctica.
— Smoking Skills HMP (@SmokingSkills_) September 20, 2019
Reaction of Hanuman ji to Sonakshi's dumbness : pic.twitter.com/k2AxNAJqmN
— Keh Ke Peheno (@coolfunnytshirt) September 21, 2019
સોનાક્ષીએ જવાબ ન આપ્યો તો અમિતાભને પણ થયું આશ્ચર્ય
સોનાક્ષીની આ વાત પર અમિતાભ બચ્ચન પણ હેરાન રહી ગયા. સોનાક્ષીને આ સવાલનો જવાબ ન ખબર હોય તે નિરાશ કરનારી વાત છે. કેમકે તેના પિતા, કાકા અને ભાઈઓના નામ રામાયણના પાત્રોના આધારે રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં સોનાક્ષીના ઘરનું નામ પણ રામાયણ છે. ત્યારે રામાયણ સાથે જોડાયેલા સવાલનો જવાબ ન ખબર હોય તે અમિતાભને માટે પણ આશ્ચર્યની વાત હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.