બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Kashi's energy is intact and it also keeps expanding: PM in Varanasi
Hiralal
Last Updated: 05:06 PM, 14 December 2021
સદગુરુ દાફલ દેવ વિહંગમ યોગ સંસ્થાનની 98મી વર્ષગાંઠને લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશીની ઊર્જા અક્ષત છે અને તે નીતનવો આકાર પણ લેતી હોય છે. કાલે કાશીએ ભવ્ય વિશ્વનાથ ધામને મહાદેવના ચરણોમાં અર્પિત કર્યું અને આજે વિહંગમ યોગ સંસ્થાનનું આ અદ્દભૂત આયોજન થઈ રહ્યું છે.
Kashi's energy is intact and it also keeps expanding. Yesterday, Kashi dedicated the grand Vishwanath Dham to Mahadev: PM Narendra Modi addresses the 98th anniversary celebrations of Sadguru Sadafaldeo Vihangam Yog Sansthan, in Umraha pic.twitter.com/DtIlepiFZE
— ANI UP (@ANINewsUP) December 14, 2021
સંત સદાફળદેવજીએ ઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી, જેલમાં સ્વરવેદનું ધ્યાન કર્યું
આ ભારત છે જ્યાં આઝાદીની સૌથી મોટી ચળવળના નેતાને મહાત્મા કહેવામાં આવે છે, જ્યાં સ્વતંત્રતા સંગ્રામની સાથે સાથે ધાર્મિક ચેતના પણ સાથે ચાલતી રહી. સંત સદાફળદેવજીએ પણ આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેલમાં જ તેણે સ્વરવેદનું ધ્યાન કર્યું અને બહાર આવીને તેને નક્કર આકાર આપ્યો. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ જોઈએ તેટલો નોંધવામાં આવ્યો ન હતો. આપણો દેશ એટલો અદ્ભુત છે કે જ્યારે પણ સમય ઉલટો થાય છે, ત્યારે અહીં સૂતેલા કેટલાક સંત સમયના પ્રવાહને વાળવા માટે ઉતરે છે.
સદગુરુએ આઝાદીની લડત દરમિયાન સ્વદેશીનો મંત્ર આપ્યો
પીએમ મોદીએ કહ્યું કે સદગુરુએ આઝાદીની લડત દરમિયાન સ્વદેશીનો મંત્ર આપ્યો, હવે રાષ્ટ્રે આત્મનિર્ભર ભારત મિશન શરુ કર્યું છે. સ્થાનિક વેપાર અને કારોબારને મજબૂત કરવામાં આવી રહ્યો છે અને સ્થાનિકોને હવે વૈશ્વિક કરાઈ રહ્યાં છે. ur nation's wonderful. Whenever there are testing times,some or the other saint appears to change the times. It is India where the tallest leader of freedom movement is called 'Mahatma' by the world: PM at 98th anniversary celebrations of Sadguru Sadafaldeo Vihangam Yog Sansthan pic.twitter.com/1Pv6mpBxjh
— ANI UP (@ANINewsUP) December 14, 2021
દેશ જ્યારે જ્યારે સંકટમાં મૂકાયો ત્યારે ત્યારે સંત પ્રગટ થયા છે-પીએમ મોદી
મોદીએ કહ્યું કે આપણનો દેશ અદ્દભૂત છે. જ્યારે જ્યારે પણ દેશ પર સંકટ આવે છે ત્યારે ત્યારે કોઈને કોઈ સંત જરુરથી પ્રગટ થાય છે અને બદલાવ લાવે છે. આ જ ભારતમાં આઝાદીની લડતના સૌથી મોટા નેતા પેદા થયા અને વિશ્વ આજે તેમને મહાત્મા નામથી ઓળખે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime