મોટું નિવેદન / "કિશન ભરવાડ શહિદ થયો છે તેની પત્નીને પેન્શન મળવું જોઈએ" કંગનાએ ગુજરાતના ચકચારી હત્યા કેસમાં આપ્યું મોટું નિવેદન

Kangana Ranaut made a big statement in Kishan Bharwad murder case

કિશન ભરવાડ હત્યા કેસમાં કંગના રાણાવતે મોટું નિવેદન આપતા કહ્યું કે તે શહિદ છે તેની પત્નીને પેન્શન મળવું જોઈએ. સાથેજ તેણે કહ્યું કે કિશન જેવા યુવકો જ દેશને અફઘાનિસ્તાન બનતા અટકાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ