બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Hiren
Last Updated: 11:56 PM, 29 December 2021
ઉત્તર પ્રેદશમાં નામ બદલવાની રાજનીતિ દેશભરમાં પ્રચલિત છે. ત્યારે ફરી એક વાર યોગી આદિત્યનાથની ઉત્તરપ્રદેશ સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન નામ રાખ્યું છે. કેન્દ્ર સરકારને નામ બદલવા માટે ઉત્તર પ્રદેશ સરકારે મંજૂરી માગ હતી. મંજૂરી મળ્યા પછી ઉત્તરપ્રદેશ સરકારે નામ બદલવા માટે આદેશ કર્યા હતો.
રેલવે સ્ટેશનનું નામ બદલાયું
માહિતી માટે જણાવી દઇએ કે ત્રણ મહિના પહેલા ગૃહ મંત્રાલયને આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવે. હવે તે પ્રસ્તાવનો સ્વીકાર કરતા યૂપી સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન કરી દીધું છે.
રેલવે સ્ટેશનનો કોડ પણ હવે બદલી નાખવામાં આવશે. સરકાર તરફથી આ તર્ક આપવામાં આવી રહ્યો છે કે સ્ટેશનનું નામ બદલવાથી વિસ્તારમાં પ્રવાસીઓની સંભાવના વધી શકે છે. બુંદેલખંડ વિસ્તારમાં પણ આનો લાભ જોવા મળી શકે છે.
તો રાજ્ય સરકારે કેટલીક વખત જણાવેલ કે જરૂરિયાતના હિસાબે નામ બદલવામાં આવે. આ પહેલા યોગી સરકારે પોતાના કાર્યકાળમાં ફૈઝાબાદને અયોધ્યા, ઇલાહાબાદને પ્રયાગરાજ, મુગલસરાયને દીન દયાલ ઉપાધ્યાય નગર બનાવી દીધું છે. આ વખતે ફરક એ રહ્યો છે કે સરકારે શહેરની જગ્યાએ કોઈ રેલવે સ્ટેશનનું નામ કરી કરી દીધું છે. ચૂંટણી સિઝનમાં સરકારનો આ નિર્ણય ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime