બ્રેકિંગ ન્યુઝ
રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ
રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
Last Updated: 03:31 PM, 29 April 2024
ભારતીય રેલવેમાં રોજ કરોડો યાત્રી મુસાફરી કરે છે. તેમાંથી મોટી સંખ્યામાં લોકો આરક્ષિત કોચમાં સફર કરે છે. એટલે કે ટિકિટ બુક કરાવીને ટ્રાવેલ કરે છે. આ દરમિયાન એવું પણ થાય છે કે ઘણા લોકોની ટિકિટ કન્ફર્મ નથી થઈ શકતી. વેટિંગમાં જ રહી જાય છે તો ઘણા લોકોની ટિકિટ RACમાં થઈ જાય છે.
ADVERTISEMENT
તેમાં ગણી ટિકિટ લોકો કેન્સલ કરાવી દે છે. આ ટિકિટોના કેન્સલેશનથી પણ રેલવેને કરોડોનો ફાયદો થાય છે. કારણ કે રેલવે આ ટિકિટો પર કેન્સલેશન ચાર્જ વસુલે છે. જેનાથી પણ કરોડોની કમાણી થઈ જાય છે. પરંતુ હવે રેલવેએ પોતાના કેન્સલેશન ચાર્જમાં ફેરફાર કરી દીધો છે. જેનાથી સામાન્ય માણસને ફાયદો થશે. આવો જાણીએ શું છે નવા ચાર્જ.
ADVERTISEMENT
હવે કેન્સલેશન ચાર્જ રહેશે આટલો
ભારતીય રેલવે દ્વારા હવે વેટિંગ ટિકિટ અને આરએસી ટિકિટના કેન્સલેશનમાં લાગતા એક્સ્ટ્રા ચાર્જને ખતમ કરી દેવામાં આવ્યો છે. એટલે કે જો તમારી ટિકિટ હવે વેટિંગમાં છે કે RAC છે અને તમે તેને કેન્સ કરાવવા માંગો છો તો તેને કેન્સલ કરતી વખતે તમારે કોઈ બીજો એક્સ્ટ્રા ચાર્જ નહીં ચુકવવો પડે. તેના માટે હવે 60 રૂપિયા ચાર્જ ફિક્સ કરી દેવામાં આવ્યો છે.
વધુ વાંચો: જ્યાં ફરવાની સાથે-સાથે મળે છે નોકરીનો બેસ્ટ અવસર, બસ કરવું પડશે આ નિયમોનું પાલન
જો તમે સ્લીપર ક્લાસની ટિકિટ બુક કરાવી છે જેને તમે કેન્સલ કરાવવા માંગી રહ્યા છો તો તેના માટે તમારે 120 રૂપિયા કેન્સલેશન ચાર્જ કપાશે. આ રીતે જો થર્ડ એસીની ટિકિટને તમે કેન્સલ કરાવી રહ્યા છો તો તમને 180 રૂપિયા કેન્સલેશન ચાર્જ આપવો પડશે. સેકેન્ડ એસીમાં 200 રૂપિયા ચાર્જ કરી દેવામાં આવ્યો છે. તો ત્યાં જ ફર્સ્ટ એસીમાં હવેથી કેન્સલેશન ચાર્જ 240 રૂપિયા લાગશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT