રાજકારણ ગરમાયું / શું કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાશે? આવતીકાલે થઈ શકે સત્તાવાર જાહેરાત

Jayrajsinh parmar will join BJP Probably

કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જે મામલે આવતીકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ