બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 CAA NRC posters are banned inside the stadium of ahmedabad, hyderabad, delhi, mohali
Vaidehi
Last Updated: 08:05 PM, 3 April 2023
ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL ઘણાં સમય બાદ પોતાના ઓરિજિનલ ફોર્મેટમાં રમવામાં આવી રહ્યું છે જેમાં એર ટીમને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 7 મેચ રમવાનો મોકો મળશે. આ વચ્ચે દિલ્હી, મોહાલી, હૈદ્રાબાગ અને અમદાવાદમાં થનારી મેચોનો લાભ સ્ટેડિયમમાં જઈને જોનારા દર્શકો માટે એક ખાસ પ્રકારની વોર્નિંગ જાહેર કરી છે.
ચાર શહેરોમાં પ્રેક્ષકો માટે ચેતવણી
આ ચાર શહેરોમાં મેચો દરમિયાન સ્ટેડિયમની અંદર નાગરિકતા સંશોધન અધિનિયમ CAA અને રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી NRCનો વિરોધ કરતાં પોસ્ટર લઈ જવાની પરવાનગી નહીં આપવામાં આવે. ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટંસ, લખનઉ સુપર જાયેન્ટ્સ, સનરાઈઝર્સ હૈદ્રાબાદ, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ ટીમનાં હોમ મેચોની ટિકીટ વેંચવાનો અધિકાર Paytm ઈનસાઈડરને મળેલો છે.
IPL bans entry to fans with CAA/NRC and other politically sensitive posters https://t.co/KPPrQVRYcJ
— Crictoday (@crictoday) April 2, 2023
Paytm ઈનસાઈડરે આપી છે પ્રતિબંધિત સામાનની લિસ્ટ
મેચોની ટિકીટનાં વેંચાણને લઈને પેટીએમ ઈનસાઈડરની તરફથી પ્રતિબંધિત સામાનોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે જેને મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર દર્શકોને લઈ જવાની અનુમતિ નહીં હોય . તેમાંની એક વસ્તુ છે CAA અને NRC વિરોધી પોસ્ટર્સ.
રાજનૈતિક કે અન્ય પ્રકારનાં પોસ્ટર લહેરાવા પર બેન
મીડિયા અનુસાર આ નિર્ણય ફ્રેન્ચાઈઝીના ટિકિટિંગ પાર્ટનર સાથે તેમના ઘરેલુ મેચો અંગે સલાહ લીધા બાદ લેવામાં આવ્યો હશે.જો કે BCCIથી સલાહ લીધાં બાદ આવું કરવામાં આવે છે જેમાં કોઈપણ ખેલ ઈવેન્ટ દરમિયાન રાજનૈતિક કે અન્ય મુદાઓનાં પોસ્ટ મેદાનમાં લહેરાવાની પરવાનગી હોતી નથી. BCCI અધિકારીએ આ વર્ષની શરૂઆતમાં રમવામાં આવેલા ફીફા વર્લ્ડની ગાઈડલાઈન્સને યાદ દેવડાવ્યું છે જેમાં નિયમાનુસાર કોઈપણ રાજનૈતિક, ધાર્મિક કે અન્ય કોઈ પ્રકારનાં સ્લોગન લઈને જવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh