બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / In Surat the wife killed her husband with the help of her 2 daughters

પર્દાફાશ / બે દીકરીઓ સાથે મળી પતિની કરી હત્યા, ઓડિશની રેલ દુર્ઘટનામાં મૃત્યુ થયું હોવાનું આપ્યું કારણ: સુરતમાં શૉકિંગ મર્ડર કેસ

Kishor

Last Updated: 10:38 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં દાટેલી હાલતમાં મળી આવેલ પુરુષના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.જેમાં પત્નીએ જ 2 દિકરીઓની મદદથી પતિનું ઢીમ ઢાળી દીધાનું બહાર આવ્યું છે.

  • સુરતમાં મૃતદેહ મળવા મામલે ખુલાસો
  • પત્નીએ 2 દીકરીની મદદથી પતિની હત્યા કરી હતી
  • પત્નીએ પતિની હત્યા ટ્રેન દુર્ઘટનામાં ખપાવી હતી

સુરતના પીપોદરા પાસેથી પુરુષનો મૃતદેહ મળવા મામલે ખુલાસો થયો છે. જેમાં પત્નીએ બે દીકરીઓની મદદથી પતિને મોતને ઘાટ ઉતારી દીધાનો ખુલાસો થયો છે. મહત્વનું છે કે ભેજાબાજ પત્નીએ પતિની હત્યા કરી ઓડિશા રેલવે દુર્ઘટનામાં પતિનું મૃત્યુ ખપાવી દેવા પ્રયાસ કર્યો હતો. ક્રાઇમ પેટ્રોલ જેવી મર્ડર મિસ્ટ્રીને અંજામ આપી આરોપી પત્ની અને બંને દીકરી ફરાર થઈ ગઈ હતી.

Topic | VTV Gujarati

હત્યા કરી પત્ની તેની 2 દીકરીને લઈને ફરાર થઈ ગઈ
માંગરોળ પંથકમાં આવેલ ઉમંગ રેસીડેન્સીમાં રહેતા અને પીપોદર ગામે આવેલ લુમ્સના કારખાનામાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નરેશ તૃષ્ટિ નાયક નામના 50 વર્ષીય આધેડનું મોત નીપજ્યું હતું. તેના રહેણાંક મકાન નજીક આવેલ ખુલી જગ્યામાંથી નરેશ નાયકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં રેણાક મકાન નજીક દાટી દેવાયેલી હાલતમાં સ્થાનિકોને દુર્ગંધ આવતા ખાડો ખોદી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોથળામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં કોસંબા પોલીસને જાણ કરાઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

કોસંબા પોલીસે હાલ FSL ની મદદ લીધી

જેને લઇને પોલીસે નરેશ નાયકના મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં તેમનું મોત ચાર પાંચ દિવસ અગાઉ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇને પોલીસે હત્યા થઈ હોવાની દિશામાં તપાસ લંબાવી હતી આ દરમિયાન પત્ની સવિતાબેને બે દીકરીઓની મદદગારી કરી મૂઠમાંર મારી અથવા ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધાનું પડોશીએ અનુમાન લગાવ્યું હતું. હાલ આરોપી મહિલા અને બન્ને યુવતોએ ગુમ હોવાથી પોલીસે પ્રબળ શંકા વ્યક્ત કરી કાસંબા પોલીસે એફએસએલ ટીમને સ્થળ પર બોલાવી હત્યાની કલમો હેઠળ ગુન્હો નોંધી  દિશામાં તપાસ શરૂ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ