બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Morbi, there was anger among the farmers against the work of the Narmada division, the work started in the field planted with cumin seeds.
Dinesh
Last Updated: 06:34 PM, 9 December 2023
Morbi News: જીરૂના પાક પર અધિકારીઓની નફફટાઈનું બુલડોઝર ફર્યું!, ચાલુ સિઝનમાં નર્મદા વિભાગે કેનાલનુ કામ શરૂ કરતાં ખાખરેચીમાં ખેડૂતોની નારાજગી#gujaratnews #morbinews #vtvgujarati pic.twitter.com/tCxDVILyIM
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 9, 2023
મોરબીના માળીયા તાલુકાના ખાખરેચીમાં નર્મદા વિભાગ અને ખેડૂતો વચ્ચે તકરાર થઈ છે. નર્મદા વિભાગે કેનાલનુ કામ શરૂ કરતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. 12 વર્ષ બાદ સંપાદન કરેલી જમીન ઉપર નર્મદા વિભાગે કામગીરી શરૂ કરી છે. જીરૂનુ વાવેતર કરેલાં ખેતરમાં JCB ફેરવતો વીડિયો વાયરલ થયો છે.
'12 વર્ષ પછી આવ્યા છો'
મોરબીના માળીયામાં નર્મદા વિભાગ અને ખેડૂતો વચ્ચે તકરારની ઘટના સામે આવી છે. જેમાં ખેડૂતો નર્મદા વિભાગના અધિકારીને જણાવી રહ્યાં છે કે, તમે 12 વર્ષ પછી જમીન સંપાદન કરવા માટે આવ્યા છે માટે તમારે ખેડૂતને જાણ કરવી જરૂરી છે તેમ કોઈ પણ જાણ વગર અહીં આવ્યા છે. જીરૂના પાકનુ વાવેતર કર્યુ હોવાથી બે મહિના બાદ કામગીરી શરૂ કરવા ખેડૂતો માંગ કરી રહ્યાં છે.
ખેડૂતોમાં રોષ
નર્મદા વિભાગનો અધિકારી જણાવી રહ્યો છે કે, અમે ગ્રામ પંચાયતને જાણ કરી છે, અમારે ખેતરે ખેતર જાણકરવાની ન હોય જ્યારે ખેડૂતો જણાવી રહ્યાં છે કે, તમારે જમીન સંપાદન ખેતરની કરવાની હોય તો જાણ ખેડૂતને જ કરવાની હોય છે. ઉભા પાકમાં બૂલડોઝર ફેરવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, સમગ્ર મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime