બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Kishor
Last Updated: 12:08 AM, 1 August 2023
જ્યોતિષશાસ્ત્રમાં મંગળને હિંમત, બળ અને ઉર્જાનો કારક માનવામાં આવે છે. કોઈપણ લોકોની કુંડળીમાં મંગળની શુભ ઘડીને કારણે એક તરફ જાતકને તમામ ક્ષેત્રમાં સફળતા મળે છે, તો બીજી તરફ તેનાથી સંબંધિત ખામી તેના સ્વાસ્થ્ય અને સંબંધોમાં દરેક પ્રકારની સમસ્યાઓનું મોટું કારણ બની જાય છે. વ્યક્તિની કુંડળીના પ્રથમ, ચોથા, સાતમા, આઠમા અને બહારના ઘરમાં હોવાને માંગલિક યોગ કહેવાય છે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી!
શુ છે લગ્ન માંગલિક યોગ?
લગ્ન માંગલિક યોગના અર્થ વિશે વાત કરવામાં આવે તો જ્યારે મંગળ કોઈપણ રાશિમાં પ્રથમ ઘરમાં હોય ત્યારે માંગલિક યોગની રચના થાય છે. અહીં લગ્નનો મુખ્ય અર્થ વ્યક્તિનું વ્યક્તિત્વ,સ્વભાવ અને બંધારણ લગ્ન માંગલિક યોગ દરમિયાન જો મંગળ પોતાની રાશિ એટલે કે મેષ થતા વૃશ્ચિક મૈત્રીપૂર્ણ રાશિ સિંહ, ધનુ અને મીન રાશિમાં હોય તો આવા લોકોનું શરીર ઊંચું, પહોળું હોય છે ખાસ વાતએ છે કે જો કોઈ છોકરીની કુંડળીમાં આ ગુણ હોય તો તેનો સ્વભાવ પણ છોકરા જેવો બની શકે છે. કારણ કે મંગળને પુરુષ ગ્રહ માનવામાં આવે છે.
જાણો સમગ્ર માહિતી
જે છોકરા કે છોકરીના જીવનમાં લગ્ન માંગલિક યોગ હોય તેના લગ્ન જે છોકરા કે છોકરીની કુંડળીમાં માંગલિક યોગ ન હોય તેમની સાથે કરવામાં આવે તો એકવિધ સમસ્યા આવે છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ ચાલુ રહે છે. મનમાં નકારાત્મક વિચારો ઘર કરી જતા હોય છે. વૈવાહિક સુખ માટે માંગલિક યોગ ધરાવતા વ્યક્તિના લગ્ન માંગલિક સાથે જ થવા જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કર્ક, વૃષભ, તુલા રાશિમાં મંગળ હોય તો આખું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહે છે. ક્યારેક આત્મહત્યા સુધીના પણ વિચારો આવવા લાગે છે.જો ઉર્ધ્વ ગ્રહમાં મંગળની હાજરી હોય તે લોકો પોલીસ તથા સેનામાં સારું પદ પામી શકે છે. પ્રભાવશાળી વર્તનને લઈ પરિવાર અને સમાજમાં વડાની ભૂમિકા ભજવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh