બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Kishor
Last Updated: 08:21 PM, 25 August 2023
સાઉદી અરેબિયામાં એક વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને બાળકો શાળાએ નહીં જાય તો માતા-પિતાને મુશ્કેલી પડી શકે છે.શિક્ષણ મંત્રાલયે એક ફરમાન જારી કરી જણાવ્યું કે કોઈપણ બહાના અથવા કારણ વગર જો વિદ્યાર્થી 20 દિવસ સુધી શાળામાં સતત ગેરહાજર રહેશે તો તેમના માતા-પિતાને જેલ ભેગા કરી દેવામાં આવશે. સાઉદી અરેબિયાના સ્થાનિક ન્યુઝ પેપર ના અહેવાલ મુજબ જો કોઈ બાળક શાળાએ સતત ગેરહાજર રહે તો શાળાની જવાબદારી છે કે તે વિદ્યાર્થીના વાલીઓને પબ્લિક પ્રોસિક્યુસન ઓફિસમાં મોકલે.પબ્લિક પ્રોસિક્યુસન ઓફિસના કર્મીઓ દ્વારા બાળકના શાળાએ ન જવા પાછળના કારણની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ કેસને ક્રિમિનલ કોર્ટમાં મોકલવામાં આવશે.
ત્યારે ન્યાયાધીશ આપી શકે છે સજા
પબ્લિક પ્રોસિક્યુસન ઓફિસના કર્મીઓની તપાસમાં એવું સામે આવે કે વિદ્યાર્થીઓની ગેરહાજરી પાછળ વાલીઓની બેદરકારી કારણભૂત છે. તો ન્યાયાધીશ દ્વારા વાલીઓને નક્કી કરાયેલા સમયગાળા અનુસાર જેલમાં મોકલવા માટે સજાનો હુકમ કરી શકે છે. આ કિસ્સાઓમાં શાળાના આચાર્યએ શિક્ષણ મંત્રાલયને જાણ કરવી પડશે.
આ પ્રકારની નક્કી કરાઈ ચેતવણી
રિપોર્ટ અનુઆર આ મામલે ત્રણ પ્રકારની ચેતવણી પણ નક્કી કરાઈ છે. જેમાં પ્રથમ ત્રણ દિવસ બાળક ગેરહાજર રહેશે તો તેમને પ્રારંભિક ચેતવણી આપવામાં આવશે. ત્યારબાદ પાંચ દિવસની રજાને પગલે બીજી ચેતવણી આપવામાં આવશે અને વાલીઓને જાણ કરાશે તથા દસ દિવસ બાળક સતત ગેરહાજર રહેશે તો તેમને ત્રીજી ચેતવણી જારી કરવામાં આવી છે અને વાલીઓને બોલાવવા ફરમાન કરાશે. બાદમાં 15 દિવસની ગેરહાજરી બાદ વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા અન્ય શાળામાં સ્થળાંતર કરી દેવામાં આવશે અને 20 દિવસ પછી શિક્ષણ વિભાગ બાળ સુરક્ષા કાયદાની જોગવાઈનો અમલ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime