બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / If children do not go to school, parents will go to jail IN Saudi Arabia

વિચિત્ર / બાળકો સ્કૂલે નહીં જાય તો માતા-પિતાને થશે જેલ, અજીબોગરીબ નિર્ણયની વિશ્વભરમાં ચર્ચા,ત્રણ ચેતવણી ખરી

Kishor

Last Updated: 08:21 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી અરેબિયામાં જો કોઈપણ બાળક 20 દિવસ સુધી શાળાએ ગેરહાજર રહેશે. તો તે બાળકના માતા-પિતાને જેલની સજા આપવામાં આવશે. આ અજીબોગરીબ નિર્ણય હાલ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

  • સાઉદી અરેબિયામાં વિચિત્ર નિણર્ય
  • બાળકો સ્કૂલે નહિ જાય તો વાલીઓને થશે જેલની સજા
  • બાળક 20 દિવસ સુધી શાળામાં સતત ગેરહાજર રહેશે તો સજા

સાઉદી અરેબિયામાં એક વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને બાળકો શાળાએ નહીં જાય તો માતા-પિતાને મુશ્કેલી પડી શકે છે.શિક્ષણ મંત્રાલયે એક ફરમાન જારી કરી જણાવ્યું કે કોઈપણ બહાના અથવા કારણ વગર જો વિદ્યાર્થી 20 દિવસ સુધી શાળામાં સતત ગેરહાજર રહેશે તો તેમના માતા-પિતાને જેલ ભેગા કરી દેવામાં આવશે. સાઉદી અરેબિયાના સ્થાનિક ન્યુઝ પેપર ના અહેવાલ મુજબ જો કોઈ બાળક શાળાએ સતત ગેરહાજર રહે તો શાળાની જવાબદારી છે કે તે વિદ્યાર્થીના વાલીઓને પબ્લિક પ્રોસિક્યુસન ઓફિસમાં મોકલે.પબ્લિક પ્રોસિક્યુસન ઓફિસના કર્મીઓ દ્વારા બાળકના શાળાએ ન જવા પાછળના કારણની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ કેસને ક્રિમિનલ કોર્ટમાં મોકલવામાં આવશે.

Topic | VTV Gujarati

ત્યારે ન્યાયાધીશ આપી શકે છે સજા

પબ્લિક પ્રોસિક્યુસન ઓફિસના કર્મીઓની તપાસમાં એવું સામે આવે કે વિદ્યાર્થીઓની ગેરહાજરી પાછળ વાલીઓની બેદરકારી કારણભૂત છે. તો ન્યાયાધીશ દ્વારા વાલીઓને નક્કી કરાયેલા સમયગાળા અનુસાર જેલમાં મોકલવા માટે સજાનો હુકમ કરી શકે છે. આ કિસ્સાઓમાં શાળાના આચાર્યએ શિક્ષણ મંત્રાલયને જાણ કરવી પડશે.

આ પ્રકારની નક્કી કરાઈ ચેતવણી

રિપોર્ટ અનુઆર આ મામલે ત્રણ પ્રકારની ચેતવણી પણ નક્કી કરાઈ છે. જેમાં પ્રથમ ત્રણ દિવસ બાળક ગેરહાજર રહેશે તો તેમને પ્રારંભિક ચેતવણી આપવામાં આવશે. ત્યારબાદ પાંચ દિવસની રજાને પગલે બીજી ચેતવણી આપવામાં આવશે અને વાલીઓને જાણ કરાશે તથા દસ દિવસ બાળક સતત ગેરહાજર રહેશે તો તેમને ત્રીજી ચેતવણી જારી કરવામાં આવી છે અને વાલીઓને બોલાવવા ફરમાન કરાશે. બાદમાં 15 દિવસની ગેરહાજરી બાદ વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા અન્ય શાળામાં સ્થળાંતર કરી દેવામાં આવશે અને 20 દિવસ પછી શિક્ષણ વિભાગ બાળ સુરક્ષા કાયદાની જોગવાઈનો અમલ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ