બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / I urge farmers to adopt the path of discussion by leaving the path of protests-Narendra Singh Tomar
Hiralal
Last Updated: 09:17 PM, 26 September 2021
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે હું ખેડૂતોને આગ્રહ કરુ છુંકે તેઓ આંદોલન છોડીને મંત્રણાનો માર્ગ અપનાવો. સરકાર તેમના વાંધા-વચકાઓનો વિચાર કરવા તૈયાર છે અને આ પહેલા પણ અનેક વાર મંત્રણા કરી ચૂકી છે અને ભવિષ્યમાં પણ ચાલુ રાખશે.
કૃષિ મંત્રીએ કહ્યું કે જો ખેડૂતોને લાગતું હોય તો હજુ પણ કંઈ રહી ગયું છે તો સરકાર તે મુદ્દે વાત કરવા તૈયાર છે.
છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ કિસાન મોર્ચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. સંયુક્ત કિસાન મોર્ચાના કુલ 40 સંગઠનોની સાથે રાજકીય પાર્ટીઓ તેમના સમર્થનમાં આવી છે. જેથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં અત્યારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ખેડૂતો હવે આરપારના મૂડમાં
આંદોલન શરૂ થશે 10 મહિના ઉપર થયા તેમ છતા પણ સરકાર દ્વારા કાયદાઓને રદ કરવામાં નથખી આવ્યા જેને કારણે ખેડૂતો હવે રોષે ભરાયા છે અને હવે તેઓ આર ક્યાતો પારના મૂડમાં જોવા મળી રહ્યા છે.
I urge farmers to adopt the path of discussion by leaving the path of protests. Central govt is ready to discuss any issues raised by farmers: Narendra Singh Tomar, Union Agriculture Minister in Gwalior, Madhya Pradesh pic.twitter.com/L0yg2DhGwO
— ANI (@ANI) September 26, 2021
શું ખુલ્લુ રહેશે અને શું બંધ રહેશે ?
ભારત બંધને લઈને સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા કહેવામાં આવ્યું છે કે સવારના 6 વાગ્યા લઈને લઈને સાંજન 4 વા્યા સુધી ભારત બંધ રહેશે. જે સમયગાળામાં બધીજ સરકારી કચેરીઓ, શિક્ષણ સંસ્થાન, દુકાનો અને ઉદ્યોગો બંધ રહેશે. જ્યારે હોસ્પિટલો, દવાની દુકાનો એમ્બ્યુલન્સ સેવા જેવી ઈમરજન્સી સેવાઓને ચાલુજ રહેશે.
રાજકીય પાર્ટીઓનું ખેડૂતોને સમર્થન
સંયુક્ત કિસાન મોર્ચાના ભારત બંધને ઘણી રાજકીય પાર્ટચીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જેમા પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. બીજી તરફ બિહાર વિધાનસભાના નેતા તેજસ્વી યાદવે પણ ભારત બંધમાં શામેલ થવાની જાહેરાત કરી છે. તે સિવાય આમ આદમી પાર્ટી, આંધ્ર સરકાર, તૃણમૂલ કોંગ્રેસ જેવી મોટા ભાગની રાજકીય પાર્ટીઓ દ્વારા પણ ભારતબંધને સમર્થન આપવામાં આવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime