નિવેદન / મારે નથી બનવું સાંસદ કે મંત્રી, હવે હું જીવીશ ત્યાં સુધી લોકોની સેવા કરીશ : ગુલામ નબી આઝાદ

i dont want to be MP or minister, i will serve people till death

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાય થઈ ગઈ છે. તેમણે બુધવારે કહ્યું કે તેમને હવે કોઈ જગ્યા પર નહી જોઈ શકો, હવે તે ફ્રી થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ