બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / how to strengthen moon in kundli try simple astro tips to get rid from bad impact in Gujarati

જ્યોતિષ શાસ્ત્ર / જો તમે પણ મોડી રાત સુધી જાગો છો? તો સાવધાન! કુંડળીમાં આ ગ્રહ હોઇ શકે છે નબળો, અપનાવો આ જ્યોતિષીય ઉપાય

Manisha Jogi

Last Updated: 01:16 PM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નબળા ગ્રહના કારણે વ્યક્તિના જીવન પર નકારાત્મક અસર થાય છે. કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય તો અનેક પ્રકારની માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

  • મનુષ્યના જીવનમાં નવ ગ્રહોની અસરો જોવા મળે છે
  • ચંદ્ર નબળો હોય તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે
  • આવો જાણીએ કુંડળીમાં ચંદ્રને મજબૂત કરવાના ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મનુષ્યના જીવનમાં નવ ગ્રહોની સારી અને ખરાબ અસરો જોવા મળે છે. કોઈ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય છે, તો વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે. નબળા ગ્રહના કારણે વ્યક્તિના જીવન પર નકારાત્મક અસર થાય છે. કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય તો અનેક પ્રકારની માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અહીંયા અમે તમને ચંદ્ર ગ્રહના લક્ષણો અને ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ.

ચંદ્ર નબળો હોવાના લક્ષણો

  • કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય તો નિર્ણય ક્ષમતા ઓછી થઈ જાય છે. 
  • માનસિક રીતે પરેશાન થઈ શકો છો. 
  • કુંડળીમાં ચંદ્ર ગ્રહ નિમ્ન કક્ષાએ હોય તો માનસિક બિમારી થઈ શકે છે. 
  • ચંદ્ર નાની નાની બાબતોએ પરેશાન કરી શકે છે. 
  • સર્દી-ખાંસીથી પીડાઈ શકો ચો. 
  • બ્લડપ્રેશર સંબંધિત પરેશાની થઈ શકે છે. 

ચંદ્રને મજબૂત કરવાના ઉપાય

  • કુંડળીમાં ચંદ્ર નબળી પરિસ્થિતિમાં હોય તો જ્યોતિષ શાસ્ત્ર નિષ્ણાંતની સલાહ અનુસાર રત્ન ધારણ કરવો જોઈએ.
  • કુંડળીમાં ચંદ્રને મજબૂત કરવા માટે વડના ઝાડ પર નિયમિતરૂપે પાણી ચઢાવવું જોઈએ.
  • ચાંદીને ચંદ્રની ધાતુ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેમણે ચાંદીનું કડું, વીંટી, ગળામાં ચાંદીની ચેન અથવા પગમાં ચાંદીના ઝાંઝર પહેરવા જોઈએ.
  • કુંડળીમાં ચંદ્ર નબળી સ્થિતિમાં હોય તો રાત્રે મોડા સુધી ના જાગવું જોઈએ. કુંડળીમાં ચંદ્રને મજબૂત બનાવવા સોમવારે ભગવાન શિવને ખીર કે રબડી અર્પણ કરવી જોઈએ. 
  • સફેદ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્ર મજબૂત થાય છે. નબળા ચંદ્રને મજબૂત કરવા માટે સોમવારે 9 કન્યાઓને ખીર ખવડાવવાથી લાભ થાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ