બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 12:49 PM, 26 February 2024
જો તમે સાઈબર ફ્રોડના શિકાર થઈ ગયા છો અને તમે કોઈને પણ પોતાના પેમેન્ટની જાણકારી નથી આપી અને તમે 3 દિવસની અંદર જ પોતાની બેંકને સુચિત કરી દીધુ છે તો તમને કોઈ નુકસાન નહીં થાય.
મોબાઈલ પર એક્ટિવ રાખો બેંક એલર્ટ
પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ બેંકર રજીસ્ટર્ડ કરાવો જેથી તમને દરેક ટ્રાન્ઝેક્શન પર તરત સુચના મળી શકે. આ રીતે તમારા બેંક ખાતા, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી દરેક ટ્રાન્ઝેક્શન થવા પર તમને એસએમએસ એલર્ટ મળશે. જો તમે ઈમેલ રજીસ્ટર્ડ કરાવ્યું છે તો તમને ઈમેલ પર પણ સુચના આવશે. જો કોઈ સાઈબર ફ્રોડ થાય તો તમે તરત બેંકને સુચના આપી શકો છો. ફ્રોડથી થતા નુકસાનને ઓછુ કરવામાં એલર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ ભુમિકા નિભાવે છે.
બેંકના બધા કોન્ટેક્ટ સંભાળીને રાખો
જો તમારૂ ડેબિટ કાર્ડ ખોવાઈ જાય છે, ચોરી થઈ જાય છે કે કોઈ સાઈબર ફ્રોડ થઈ જાય છે તો સૌથી પહેલા તમારે જલ્દીથી જલ્દી પોતાની બેંકને સુચના આપવી જોઈએ. મોટાભાગની બેંક પોતાના ગ્રાહકોને 24*7 સુવિધા આપે છે. જેમ કે વેબસાઈટ, ફોન બેંકિંગ, એસએમએસ, ઈમેલ, ટોલ-ફ્રી હેલ્પલાઈન.
બેંક ખાતાની સુરક્ષા માટે 3 જરૂરી વાત
1. પાસવર્ડ, પિન, ઓટીપી, સીવીવી કે કાર્ડની અન્ય જાણકારી કોઈને ન આપો.
2. બેંક ક્યારે પણ તમારી બેંક ડિટેલ શેર કરવા માટે નથી કહેતી. જો કોઈ માંગે છે તો સમજી લો કે તે ઠગ છે.
3. શંકાસ્પદ ફોન કોલ, ઈમેલ કે મેસેજ આવવા પર સતર્ક રહો. પરંતુ તમારી બેંકને સુચના આપો.
વધુ વાંચો: હવે AI બતાવશે કે આપનું મૃત્યુ ક્યારે થશે, ડેથ કેલ્ક્યુલેટર બનાવવા માટે થઇ શકે છે ઉપયોગ
ફ્રોડ થયા બાદ સુચના આપવામાં મોડુ ન કરો
જો તમારી સાથે કોઈ ફ્રોડ થઈ ગયું છે તો જેટલી જલ્દી બની શકે તમારી બેંકને સુચિત કરવું ખૂબ જ જરૂરી છે. મોડુ કરવા પર તમને નુકસાન ઉઠાવવું પડી શકે છે. જો તમે ફ્રોડ થયાના 4-7 વર્કિંગ ડેની અંદર બેંકને સુચના આપી દો છો તો તમને કોઈ નુકસાન નહીં થાય. ભલે ટ્રાન્ઝેક્શન તમારી ભૂલથી ન થયું હોય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime