બ્રેકિંગ ન્યુઝ
VTV / how to apply to get home by pm awas yojana
Last Updated: 01:49 PM, 17 February 2021
ADVERTISEMENT

પ્રધાનમંત્રી આવાસ યોજના ભારતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સ્કીમ છે જેનો ઉદ્દેશ્ય શહેર અને ગ્રામીણ એરિયામાં સસ્તા ઘર ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના હેઠળ પહેલીવાર ઘર ખરીદનાર લોકોને CLSS અથવા ક્રેડિય લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. આ સબ્સિડી વધુમાં વધુ 2.67 લાખ રૂપિયા સુધીની હોઇ શકે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે. આ સ્કીમનો ફાયદો 31 માર્ચ 2021 સુધી જ ઉઠાવી શકશો. જો તમે પણ આ સ્કીમનો ફાયદો નથી લીધો તો હાલ જ આ સરળ પ્રોસેસ દ્વારા કરી દો અપ્લાય.
ADVERTISEMENT
કોને મળશે સબ્સિડી
ADVERTISEMENT
2.50 લાખ રૂપિયા સુધીનો ફાયદો
આ યોજના અંતર્ગત પહેલી વાર ઘર ખરીદનાર વ્યક્તિને અલગ અલગ કેટેગરી પ્રમાણે સબ્સિડી આપવામાં આવે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે જેને 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી.
આ રીતે કરો અપ્લાય
ADVERTISEMENT
પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારનો લક્ષ્ય છે કે વર્ષ 2022 સુધી દરેક વ્યક્તિને ઘર મળી જાય. આ યોજના હેઠળ પ્રોપર્ટીવાળા સાથે વગર પ્રોપર્ટીવાળા પણ ફાયદો લઇ શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.