બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / રામ નહીં, રાવણ કેમ બન્યા યશ? કારણ જાણીને ચોંકી જશો

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / રામ નહીં, રાવણ કેમ બન્યા યશ? કારણ જાણીને ચોંકી જશો

Last Updated: 10:29 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ramayan: જ્યારે રણબીર કપૂર રામ તરીકે છવાશે ત્યારે યશ રાવણના રૂપમાં એવો તાંડવ મચાવનાર છે કે સ્કીન પર અસલી ટક્કર અહીથી શરુ થશે. ચાહકો પહેલાથી જ નિતેશ તિવારીની ખૂબ અપેક્ષિત ફિલ્મ "રામાયણ" વિશે ઉત્સુક છે.

1/6

photoStories-logo

1. રાવણની ભૂમિકા

યશે જણાવ્યું કે તેણે નિતેશ તિવારીની "રામાયણ" માં ભગવાન રામ કરતાં રાવણની ભૂમિકા કેમ પસંદ કરી. અભિનેતાએ કહ્યું કે રામની ભલાઈ દર્શાવવા માટે રાવણની દુષ્ટતા જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. યશનું પાત્ર સૌથી વધુ ચર્ચામાં

પરંતુ યશનું પાત્ર સૌથી વધુ ચર્ચામાં છે. છેવટે તે સહ-નિર્માતા પણ હોવાથી, તેણે ભગવાન રામ કરતાં રાવણનો કિરદાર કેમ પસંદ કર્યો? હવે યશે પોતે આ રહસ્ય ખોલ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. "રામની ભલાઈ બતાવવા માટે રાવણની બુરાઇ પણ જરૂર"

જ્યારે એક ટીવી શો માં યશને પૂછવામાં આવ્યું કે નિર્માતા તરીકે તેને પોતાનું પાત્ર પસંદ કરવાની સ્વતંત્રતા હતી, તો તેણે રાવણને કેમ પસંદ કર્યો, ત્યારે અભિનેતાએ રસપ્રદ જવાબ આપ્યો. યશે કહ્યું, "રામની ભલાઈ બતાવવા માટે રાવણની દુષ્ટતા પણ જોઇએ."

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. યશે કહ્યું, "રાવણને જોઈને લાગે, આને કેવી રીતે મારીશ?'"

યશે સ્પષ્ટતા કરી કે ફિલ્મમાં રાવણ એવો વ્યક્તિ ન હોવો જોઈએ જે દર્શકો માટે કોઈ મહત્વનો ન હોય. તેનો ભય અને શક્તિ એટલી ભારે હોવી જોઈએ કે રામની સામે તેની હાજરી જ એક મોટો ખતરો લાગે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રામ અને રાવણ વચ્ચેના મુકાબલા

તેમણે કહ્યું કે રાવણને જોઈને દર્શકો વિચારવા લાગે કે, "આને કેવી રીતે મારવો?" અને આ જ વાત મોટા પડદા પર રામ અને રાવણ વચ્ચેના મુકાબલાને વધુ રોમાંચક બનાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. "હું સારું પાત્ર ભજવું છું, તો મારાથી સારું કોઈ નહીં હોય"

જ્યારે યશને મજાકમાં પૂછવામાં આવ્યું કે શું તેણે ફિલ્મમાં ખરાબ વ્યક્તિની ભૂમિકા ભજવવાની જવાબદારી લીધી છે, ત્યારે તેનો જવાબ ઓછો રસપ્રદ નહોતો. તેણે કહ્યું કે જ્યારે તે સારું પાત્ર ભજવે છે, ત્યારે પણ કોઈ તેનાથી સારું નહીં હોય. બીજા શબ્દોમાં કહીએ તો યશનો આત્મવિશ્વાસ રાવણના કિરદાર જેટલો મોટો નજર આવી રહ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ramayan Bollywood News Yash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ