બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Premal
Last Updated: 05:15 PM, 21 March 2022
બ્રોકલી
બ્રોકલીમાં વિટામિન સી અને ઈ સિવાય ઘણા પોષક તત્વો રહેલા હોય છે. આ ગુણોને કારણે આ શરીરમાં થતા દુખાવાને તો ઘટાડે છે, આ સાથે ટૂંક સમયમાં રિકવર થવામાં મદદરૂપ છે. તમે બ્રોકલીની શાકભાજી અથવા સૂપ બનાવીને પી શકો છો.
ડ્રાયફ્રૂટ્સ
ડ્રાયફૂટ્સ શરીરમાં પોષક તત્વો જેવા કે પ્રોટીન, ફાઈબર અથવા અન્યની કમી થવાથી વારંવાર પીઠમાં દુ:ખાવો રહી શકે છે. આ પોષક તત્વોની કમીને પૂરી કરવા માટે ડ્રાયફ્રૂટ્સનુ સેવન કરો. ધ્યાન રાખો કે ડ્રાયફ્રૂટ્સને રાત્રે પલાળીને રાખ્યા બાદ જ ખાવા જોઈએ.
સીડ્સ
ચિયા અથવા અળસીના બીજમાં ઘણા એવા હેલ્થના ફાયદા હોય છે, જે પીઠના દુ:ખાવામાંથી રાહત ના આપે તો કઈ નહીં તમને અન્ય આરોગ્ય સંબંધી લાભ પહોંચાડે છે. તમે અળસીના બીજને આખી રાત પલાળીને રાખી દો અને સવારે તેને મિક્સ કરીને પીવો.
માછલી
નિષ્ણાંતો મુજબ જો શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની અછત હોય તો થાક અને શરીરના ભાગમાં દુ:ખાવાનુ કારણ બની શકે છે. આ સ્થિતિમાં સૌથી વધુ પીઠમાં દુ:ખાવો રહેવા લાગે છે. એવામાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ફિશનુ સેવન અઠવાડિયામાં એક વખત જરૂર કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime