બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / આરોગ્ય / health neem leaves reduce blood sugar instantly know how to eat for best result ayurvedic
Manisha Jogi
Last Updated: 04:59 PM, 4 July 2023
ડાયાબિટીસના દર્દીઓ માટે લીમડાના પાનને લાભકારી માનવામાં આવે છે. નિયમિતરૂપે લીમડાના પાનનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે. લીમડાના પાનમાં રહેલ ફ્લેવેનોઈડ્સ તથા અન્ય પોષકતત્ત્વોને કારણે શુગર ઓછું થાય છે. લીમડાના પાન કડવા હોય છે, પરંતુ આરોગ્ય માટે લાભકારી છે. લીમડાના પાનમાં ઔષધીય ગુણ રહેલા છે, જેથી બિમારીઓ સામે રક્ષણ મળે છે. આયુર્વેદમાં લીમડાના પાનનો અનેક બિમારીઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. ડાયાબિટીસ તથા ત્વચા સંબંધિત સમસ્યાતી રાહત મળે છે.
આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, લીમડાના પાનમાં તિક્ત અને કષાય રસ રહેલો હોય છે, જે શરીરમાં બ્લડ શુગર લેવલ ઓછું કરે છે. લીમડાના પાનમાં ફ્લેવોનોઈડ્સ સહિત અનેક ઔષધીય ગુણ રહેલા છે. જે પૈંક્રિયાજ સ્ટિમ્યુલેટ કરે છે, જેથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે.
કેવી રીતે સેવન કરવું?
નિયમિતરૂપે સવારે 4-5 લીમડાના પાનનું ચાવીને સેવન કરવાથી લાભ થાય છે. તમે લીમડાના પાન ખાઈને પાણીનું સેવન કરી શકો છો. જે લોકો નિયમિતરૂપે લીમડાના પાનનું સેવન કરી શકતા નથી તેઓ લીમડાના તેલનો ઉપયોગ કરી શકે છે. લીમડાનું તેલ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે.
લીમડાના પાનનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યા સામે રાહત મળે છે. આ લીમડાના પાનનું સેવન કરવાથી ત્વચાના રોગ સામે રક્ષણ મળે છે. ઉપરાંત વ્યક્તિ ફિટ અને સ્વસ્થ રહે છે અને બિમારીઓ થવાનું જોખમ રહેતુ નથી. આ પાન પીસીને પણ તેનું ચૂર્ણ બનાવી શકાય છે.
લીમડાના પાન કોણે ના ખાવા જોઈએ?
જે લોકો શારીરિક રીતે નબળા હોય, ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ, વડીલ અને નાના બાળકોએ લીમડાના પાન ના ખાવા જોઈએ. બ્લડ પ્રેશરના દર્દીઓ, શરીરના દુખાવાથી પરેશાન, જે લોકોની સર્જરી થઈ હોય તેમણે લીમડાના પાન ના ખાવા જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime