બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Vidhata
Last Updated: 03:24 PM, 21 April 2024
હિંદુ કેલેન્ડર મુજબ, હનુમાન જયંતિનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે 23મી એપ્રિલને મંગળવારે હનુમાન જયંતિ મનાવવામાં આવશે અને તે જ દિવસે હનુમાન જન્મોત્સવ પણ ઉજવવામાં આવશે. આ વખતે હનુમાન જયંતિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે શનિ કુંભ રાશિમાં શશ રાજયોગ બનાવશે. હનુમાન જયંતિ પર શનિદેવના રાજયોગનો સંયોગ લગભગ 10 વર્ષ પછી બની રહ્યો છે. જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે હનુમાન જયંતિના દિવસે શનિદેવની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ હનુમાન જયંતિના દિવસે શનિ શશ રાજયોગ બનાવીને સાડાસાતીની અસરને ઓછી કરશે.
મકર - હનુમાન જયંતિ પર શનિનો સંયોગ મકર રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. મકર રાશિના લોકોને સાડાસાતીથી રાહત મળશે. આગામી એક મહિનામાં પ્રગતિ થવાની સંભાવના છે. મકર રાશિના જાતકોને વેપારમાં લાભ મળશે. અટકેલા ધન પ્રાપ્ત થશે. નવા લોકો સાથે મુલાકાત થશે.
કુંભ - હનુમાન જયંતિ પર શનિની યુતિના કારણે કુંભ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. તમને મોટા સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમને સહકર્મીઓનો સહયોગ મળી શકે છે.
વધુ વાંચો: તમારા ઘરમાં આ 3 વસ્તુ હશે તો બની જશો કંગાળ, પૈસાની તંગીથી વધશે મુશ્કેલી
મીન - હનુમાન જયંતિ પર શનિની યુતિના કારણે મીન રાશિના જાતકોને તેમના દરેક કામમાં સફળતા મળશે. તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે. નોકરીમાં તમને નવી તકો મળશે. મીન રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા