બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / Hanuman Jayanti 2024 shani transit get luck for these zodiac signs

Hanuman Jayanti 2024 / હનુમાન જયંતિ પર શનિ બનાવશે દુર્લભ સંયોગ, આ રાશિના લોકો પર સાડા સાતીની પ્રભાવ ઘટશે

Vidhata

Last Updated: 03:24 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે હનુમાન જયંતિ પર શનિ ખાસ વિશેષ દુર્લભ સંયોગ કરશે, જેને લીધે સાડાસાતીની અસર કેટલીક રાશિઓ પર ઓછી રહેશે.

હિંદુ કેલેન્ડર મુજબ, હનુમાન જયંતિનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે 23મી એપ્રિલને મંગળવારે હનુમાન જયંતિ મનાવવામાં આવશે અને તે જ દિવસે હનુમાન જન્મોત્સવ પણ ઉજવવામાં આવશે. આ વખતે હનુમાન જયંતિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે શનિ કુંભ રાશિમાં શશ રાજયોગ બનાવશે. હનુમાન જયંતિ પર શનિદેવના રાજયોગનો સંયોગ લગભગ 10 વર્ષ પછી બની રહ્યો છે. જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે હનુમાન જયંતિના દિવસે શનિદેવની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ હનુમાન જયંતિના દિવસે શનિ શશ રાજયોગ બનાવીને સાડાસાતીની અસરને ઓછી કરશે.

મકર - હનુમાન જયંતિ પર શનિનો સંયોગ મકર રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. મકર રાશિના લોકોને સાડાસાતીથી રાહત મળશે. આગામી એક મહિનામાં પ્રગતિ થવાની સંભાવના છે. મકર રાશિના જાતકોને વેપારમાં લાભ મળશે. અટકેલા ધન પ્રાપ્ત થશે. નવા લોકો સાથે મુલાકાત થશે.

કુંભ - હનુમાન જયંતિ પર શનિની યુતિના કારણે કુંભ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. તમને મોટા સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમને સહકર્મીઓનો સહયોગ મળી શકે છે.

વધુ વાંચો: તમારા ઘરમાં આ 3 વસ્તુ હશે તો બની જશો કંગાળ, પૈસાની તંગીથી વધશે મુશ્કેલી

મીન - હનુમાન જયંતિ પર શનિની યુતિના કારણે મીન રાશિના જાતકોને તેમના દરેક કામમાં સફળતા મળશે. તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે. નોકરીમાં તમને નવી તકો મળશે. મીન રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ