બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / haidrabad auto driver ZAKIR SAIYAD returned bag of 10 tola gold to costumer honesty praised
Mayur
Last Updated: 11:06 AM, 9 February 2022
હૈદરાબાદમાં એક એવી માનવતાની મિસાલ સમી ઘટના બની હતી. જે સાંભળીને તમને વિશ્વાસ થઈ જાય કે હજુ દુનિયામાં માણસાઈ જીવે છે.
સૈયદ ઝાકિર એક ઓટો ડ્રાઈવર છે. જે હૈદરાબાદના લક્ષ્મીનગરથી જઈ રહ્યા હતા ત્યારે બપોરે 3: 30 વાગ્યા આસપાસના સમયે તેઓને એક બેગ મળ્યું હતું. આ બેગ રોડ પર 59 પિલર પાસે પડ્યું હતું.
બેગમાં 10 તોલા ગોલ્ડ મળ્યું
આ બેગમાં સોનું હતું. જે આશરે 10 તોલા જેટલું હતું. બેગમાં બિલ અને રસીદ વગેરે પણ હતા. સૈયદ ઝાકિરે બિલ રસીદ અને આઈડીમાંથી મલીકને ફોન કર્યો. ત્યાં સુધીમાં તો તેઓ પોલીસમાં કમ્પલેન પણ નોંધાવી ચૂક્યા હતા પણ તેણે પોતે જ ફોન કરીને તે બેગ પરત આપી દીધું હતું.
Hyderabad | An auto-driver hands over a customer's bag of 10 tolas gold who lost it while travelling
— ANI (@ANI) February 9, 2022
"A complaint was received after a couple lost their bag. Auto driver, Syed Zakir, informed that he'd found the bag & their contact inside," said K Srinivas, SHO, Langer House PS pic.twitter.com/xgIBo91Evc
કરી દીધી મોટી વાત
રિક્ષાવાળાને જ્યારે પૂછવામાં આવ્યું કે તું જો ધારત તો બેગ લઈને પણ ભાગી શક્ત પણ તે તેવું કેમ ન કર્યું. આ સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે માણસને ભગવાનનો દર પણ હોવો જોઈએ અને ઈમાનદારી હોવી જોઈએ અને હકનું જ ખાવું જોઈએ. તેણે કહ્યું હતું કે જો હું કદાચ સોનું લઈ લેત તો થોડા જ સમયમાં એ જતું પણ રહેત. હું ક્યાં સુધી એ રાખત? છેલ્લે અલ્લાહને પણ જવાબ આપવો જ પડે છે ને?
સૈયદ ઝાકિર અગાઉ ફર્નિચર પૉલિશનું કામ કરતાં હતા હવે તે ઓટો ચલાવે છે કારણ કે તેને અસ્થમા થઈ ગયો હતો અને તેને ચાર સંતાનો છે. અસ્થમા થવાના
પોલીસ શું કર્યું જુઓ
પોલીસે કહ્યું હતું કે સૈયદ ઝાકિરને જ્યારે મિરઝા સુલતાન બેગ અને તેમની પત્નીનું બેગ મળ્યું ત્યારે તેને ફોન કરીને પરત કરી દીધું હતું. મિરઝા સુલતાન બેગ અને તેમની પત્ની ગાડીમાં જઈ રહ્યા હતા અને પત્નીએ પતિને બેગ આપ્યું હતું. પણ જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેઓને સમજાયું હતું કે બેગ મિસિંગ છે. જેની તેમણે કમ્પલેન કરી હતી. પણ આખરે તેમણે પોતાનું સોનું મળી ગયું હતું. પોલીસે ઝાકિરની ઈમાનદારી માટે તેનું સન્માન કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh