બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Manisha Jogi
Last Updated: 10:20 PM, 22 November 2023
ગુરુવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી તે લાભકારી સિદ્ધ થાય છે. આ ઉપાય કરવાથી આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે. ગુરુવારનું વ્રત કરવાથી સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે, તથા આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે.
આર્થિક તંગી દૂર કરવાના ઉપાય
આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે ગુરુવારના દિવસે સવારે સ્નાન કર્યા પછી ગુરુદેવની પૂજા કરવી. આ પ્રકારે કરવાથી ઘરમાં ધનનું આગમન થાય છે.
જીવનમાં સુખ મેળવવા માટેના ઉપાય
ગુરુવારના દિવસે તુલસીની માળાથી ‘ઓમ બૃં બૃહસ્પતે નમ:’ મંત્રનો જાપ કરવો. આ પ્રકારે કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે.
ઈચ્છાપૂર્તિના ઉપાય
ગુરુવારના દિવસે પીળા રંગના કપડાં પહેરીને પૂજા કરવી. આ પ્રકારે કરવાથી ભગવાન વિષ્ણુ તમામ મનોકામના પૂર્ણ કરે છે.
નાણાંકીય સમસ્યા
ગુરુવારના દિવસે ધન અને વૈભવના દેવી લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી નાણાંકીય સમસ્યા દૂર થાય છે.
ઉધાર આપવું નહીં
ગુરુવારના દિવસે ઉધાર આપવું નહીં અને ઉધાર લેવું નહીં. આ પ્રકારે કરવામાં ના આવે તો આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
કેળાનો ભોગ
ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને કેળાનો ભોગ લગાવવો જોઈએ. પીળા ફૂલ, ચણાની દાળ અને ગોળ અર્પણ કરવા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime