બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / guruwar upay thursday remedies for money prosperity astro

માન્યતા / આર્થિક તંગીથી છુટકારો મેળવવા ગુરુવારના દિવસે કરો આ 8 કામ, પીળા રંગનું વસ્ત્ર ઘરમાં રૂપિયા ભરશે

Manisha Jogi

Last Updated: 10:20 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી તે લાભકારી સિદ્ધ થાય છે. ગુરુવારનું વ્રત કરવાથી સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે, તથા આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે.

  • ગુરુવારના દિવસે કરો આ ખાસ ઉપાય
  • સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થશે
  • આ ઉપાય કરવાથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે

ગુરુવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી તે લાભકારી સિદ્ધ થાય છે. આ ઉપાય કરવાથી આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે. ગુરુવારનું વ્રત કરવાથી સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે, તથા આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે. 

આર્થિક તંગી દૂર કરવાના ઉપાય
આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે ગુરુવારના દિવસે સવારે સ્નાન કર્યા પછી ગુરુદેવની પૂજા કરવી. આ પ્રકારે કરવાથી ઘરમાં ધનનું આગમન થાય છે. 

જીવનમાં સુખ મેળવવા માટેના ઉપાય
ગુરુવારના દિવસે તુલસીની માળાથી ‘ઓમ બૃં બૃહસ્પતે નમ:’ મંત્રનો જાપ કરવો. આ પ્રકારે કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. 

ઈચ્છાપૂર્તિના ઉપાય
ગુરુવારના દિવસે પીળા રંગના કપડાં પહેરીને પૂજા કરવી. આ પ્રકારે કરવાથી ભગવાન વિષ્ણુ તમામ મનોકામના પૂર્ણ કરે છે. 

નાણાંકીય સમસ્યા 
ગુરુવારના દિવસે ધન અને વૈભવના દેવી લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી નાણાંકીય સમસ્યા દૂર થાય છે. 

ઉધાર આપવું નહીં
ગુરુવારના દિવસે  ઉધાર આપવું નહીં અને ઉધાર લેવું નહીં. આ પ્રકારે કરવામાં ના આવે તો આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. 

કેળાનો ભોગ
ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને કેળાનો ભોગ લગાવવો જોઈએ. પીળા ફૂલ, ચણાની દાળ અને ગોળ અર્પણ કરવા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ