બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શિક્ષકોની ભરતીને લઈ ગુજરાત સરકારનો નિર્ણય, નિવૃત્ત શિક્ષકોની કરાશે નિમણૂક

મોટા સમાચાર / શિક્ષકોની ભરતીને લઈ ગુજરાત સરકારનો નિર્ણય, નિવૃત્ત શિક્ષકોની કરાશે નિમણૂક

Priykant Shrimali

Last Updated: 07:10 PM, 25 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Teacher Recruitment : કાયમી શિક્ષકો, જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ ખાલી રહેતી જગ્યા પર હવે કરાશે ભરતી, જ્ઞાન સહાયક જેટલું જ વેતન ચૂકવાશે

Gujarat Teacher Recruitment : ગાંધીનગરથી શિક્ષકોની ખાલી જગ્યાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં શિક્ષકોની ઘટને લઇ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા નિવૃત શિક્ષકોની ભરતી થશે. મહત્વનું છે કે, કાયમી ભરતી અને જ્ઞાન સહાયકની નિમણૂંક બાદ ખાલી જગ્યાઓ પર ભરતી થશે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોની ઘટ હોવાની વચ્ચે હવે એક મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ અગામી સમયમાં ધોરણ 1 થી 12માં શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા કરાઈ છે. જેમાં નિવૃત શિક્ષકોની ભરતી થશે.

આ પણ વાંચો : માઈ ભક્તો માટે મહત્ત્વના સમાચાર, પાવાગઢમાં 5 દિવસ બંધ રહેશે રોપ વે સર્વિસ

નિવૃત્ત શિક્ષકોની વય 62 વર્ષ થી વધુ ન હોવી જોઈએ. આ સાથે જ્ઞાન સહાયકને ચૂકવાતા માનદ વેતન જેટલું વેતન ચૂકવાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Permanent Teachers Teacher Recruitment Retired Teacher Recruitment
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ