બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / રામાયણના એવા 11 સ્ટાર્સ જેમણે દુનિયાને કહી દીધી અલવિદા, 1નું મોત આજે પણ રહસ્ય
9 ફોટો ગેલેરી
Last Updated: 05:23 PM, 10 August 2026
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
આ ઉપરાંત રાજા દશરથના મહામંત્રીની ભૂમિકા ભજવી તે ચંદ્રશેખર વૈદ્યનું 2021 માં અવસાન થયું. લલિતા પવારે શોમાં મંથરાનું પાત્ર ભજવ્યું તેમનું 24 ફેબ્રુઆરી, 1988 ના મોઢાના કેન્સરથી અવસાન થયું. નલિન દવેએ શોમાં કુંભકર્ણની ભૂમિકા ભજવી હતી તેમનું પણ નિધન થયુ છે. મૂળરાજ રાજદાએ સીતાના પિતા રાજા જનકની ભૂમિકા કરી હતી તેમનું પણ અવસાન થઇ ચુક્યુ છે. જયશ્રી ગડકરે શોમાં રામની માતા કૌશલ્યાની ભૂમિકા ભજવી હતી. તેમણે તેમના સમયમાં મરાઠી સિનેમા પર રાજ કર્યું હતું. અભિનેત્રીનું 29 ઓગસ્ટ, 2008 ના અવસાન થયું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ