બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર, પાણી પીધા બાદ તબિયત લથડી

મોટા સમાચાર / સુરતમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર, પાણી પીધા બાદ તબિયત લથડી

Last Updated: 06:56 PM, 9 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની એક કંપનીમાં ગંભીર ઘટના સર્જાઇ હતી. જેમાં 50 થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસરની ઘટના સામે આવી છે.

સુરતમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર સર્જાઇ હતી. જેમાં પાણી પીધા બાદ રત્નકલાકારોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા. કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલી નઓફ જેમ્સ નામની કંપનીમાં ઘટના બની છે.

ઝેરી દવાની અસર

સુરતમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઇ હોવાનું સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પાણી પીધા બાદ રત્નકલાકારોની તબિયત લથડવા લાગી હતી. જે બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા હતા. પીવાના પાણીમાં અનાજમાં નાખવાની દવા ભેળવવામાં આવી હોવાની શંકા હોવાનું લોકોએ જણાવ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો: ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભાગ લેવાના નામે છેતરપિંડી, ખેલાડી પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાનો આક્ષેપ

વધુમાં મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં ત્યારે સેલ્ફોસ નામની દવાની પડીકી પણ ફિલ્ટર પાસેથી મળી આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat News Gem Artists Surat Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ