બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / gujarat assembly elections 2022 know what code of conduct rules what action can the election commission
ADVERTISEMENT
રાજ્યમાં આચાર સંહિતા લાગુ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. જેની જાહેરાત સાથે રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે જણાવ્યું કે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી થશે. પહેલા તબક્કાનુ મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનુ મતદાન 5 ડિસેમ્બરે થશે. વિધાનસભા ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે આવશે.
ADVERTISEMENT

મૉડલ કોડ ઑફ કન્ડક્ટ (એમસીસી) રાજકીય પાર્ટીઓને નીતિગત નિર્ણયોની જાહેરાત કરતા રોકે છે. ભારતના ચૂંટણી પંચ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરતા જ આદર્શ આચાર સંહિતા લાગુ થાય છે. આવો જાણીએ આચાર સંહિતાના નિયમ શું કહે છે.
ADVERTISEMENT

આચાર સંહિતાના નિયમ શું છે?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.