બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અમદાવાદ / government's shocking response to the petition of the deceased's relatives in the Shreya Hospital fire case
Shyam
Last Updated: 11:18 PM, 24 March 2021
અમદાવાદના ચકચારી શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડનો મામલે મૃતકોના પરિવાજનોની અરજી પર સરકારનો ચોંકાવનારો જવાબ આવ્યો છે. પંચ સામે મૃતકોના પરિવારજનોની અરજી સરકારે અયોગ્ય ગણાવી છે. અરજદારોની માગણી ન સ્વીકારવા સરકારે કોર્ટમાં રજૂઆત કરી છે. તપાસપંચ પાસેથી સરકારે હકીકતલક્ષી માહિતી મેળવી છે. જેના પર અરજદારોની રજૂઆત છે કે, પરિવારજનોએ સ્વજન કેવી રીતે ગુમાવ્યા તે જાણવાનો હક છે. સરકાર અમારા હકથી દૂર ન કરી શકે. આ અંગેની વધુ સુનાવણી શુક્રવારે કોર્ટમાં હાથ ધરાશે.
નોંધનીય છે કે અમદાવાદમાં લાગેલી આગની ઘટનાથી ન માત્ર ગુજરાત પરંતુ આખો દેશ હચમચી ઉઠ્યો હતો. નિર્દોષ લોકો માટે કાળ બનેલી આગ પાછળ બેદરકાર લોકોને સજા આપવા માંગ ઉઠી રહી હતી ત્યારે હોસ્પિટલની બેદરકારીનો રિપોર્ટ સામે આવી હતી. NOC નહીં લીધી હોવાથી ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી ન હતી. હોસ્પિટલના ICUમાં બે બારી બંધ હોવાથી ધુમાડો બહાર નિકળી શક્યો નહતો. બન્ને બારીઓને સ્ક્રુથી ફિટ કરેલી હતી જેથી વેન્ટિલેશન ન મળતાં ધુમાડો થયો અને દર્દીઓ ગૂંગળાઇ ગયા હતા.
ફાયર એલાર્મ પણ ન હોવાથી આગના કારણે 8 લોકોના જીવ ગયા. ફાયર એલાર્મ હોત તો રેસ્ક્યુની કામગીરી ઝડપથી થઈ શકી હોત. હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી પરંતુ ચકાસણી કરવામાં આવી નહતી. AMC અને ફાયર વિભાગના અધિકારીઓ પણ બેદરકાર રહ્યાં હતા. પોલીસે AMC અને ફાયરબ્રિગેડની બેદરકારી અંગે અહેવાલ માંગ્યો હતો. આ તમામ ખામીઓ દર્શાવી મુખ્ય ટ્રસ્ટી પાસે વહીવટ હોવાથી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime