GOOD NEWS / મધ્યમવર્ગ માટે મોટા સમાાચાર : સરકારે નાની બચત યોજનાઓમાં વ્યાજદર ઘટાડાનો નિર્ણય પરત ખેંચ્યો

government not reduced rate of intrest on PF, NSC, Sukanya etc

મધ્યમવર્ગ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારે નાની બચત યોજનાઓમાં વ્યાજદર ઘટાડાનો નિર્ણય પરત ખેંચ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ