બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 11:50 AM, 4 April 2023
કહેવાય છે કે મૃત્યુ બાદ સ્વર્ગ કે નરકની પ્રાપ્તિ થાય છે. આ વ્યક્તિના કર્મો પર આધાર રાખે છે. પરંતુ ગરૂડ પુરાણ ગ્રંથમાં ભગવાન વિષ્ણુ દ્વારા અમુક એવી ખાસ વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જો મૃત્યુ પહેલા કોઈ પણ વ્યક્તિની પાસે તે મુકી દેવામાં આવે તો વ્યક્તિને નરકનું કષ્ટ નથી ભોગવવું પડતું.
ગરૂડ પુરાણમાં છે ઉલ્લેખ
આ ઉપાયનો ઉલ્લેખ ગરૂડ પુરાણ ગ્રંથના નવમાં અધ્યાયમાં કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિનો મૃત્યુ કાળ નજીક આવવા પર વ્યક્તિની પાસે આમાંથી કોઈ પણ વસ્તુ રાખવામાં આવે તો તેને યમદૂત હેરાન નથી કરતા અને આત્માને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે.
જેવું કોઈ વ્યક્તિ પ્રાણ ત્યાગ કરે છે તો તેને તુલસીના છોડની પાસે સુવડાવવું જોઈએ. સાથે જ તેમના માથ પર તુલસીના પાન અને માંજરોને મુકવી જોઈએ. આમ કરવાથી મૃત્યુ બાદ વ્યક્તિની આત્મા યમલોક નથી જતી.
ગંગાજળ અને તુલસી
મૃત્યુ બાદ મૃતકના મુખમાં ગંગાજળ અને તુલસીના પાન મુકવાનું મહત્વ છે. પરંતુ જો કોઈ વ્યક્તિના મૃત્યુનો સમય નજીક આવી ગયો હોય અને આ વાતનો આભાસ થઈ ગયો હોય તો મરતા પહેલા તેમના મુખમાં ગંગાજળ મુકો. તેનાથી તેમના જીવનકાળના દરેક પાપનો નાશ થઈ જાય છે અને મરણોપરાંત આત્માને સ્વર્ગમાં સ્થાન મળે છે.
કુશનું ઘાસ
કુશ એક પ્રકારનું પવિત્ર ઘાસ હોય છે. મૃત્યુના સમયે જો કુશનું આસાન લગાવીને વ્યક્તિને સુવડાવવામાં આવે અને મુખમાં તુલસીના પાન મુકવામાં આવે તો આવા લોકોની આત્મા વૈકુઠને પ્રાપ્ત થાય છે.
કાળા તલ
કાળા તલને લઈને એવું કહેવામાં આવે છે કે આ ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન્ન થયા છે. મરવા પહેલા વ્યક્તિના હાથે તલનું દાન કરાવો. તેનાથી મૃત્યુના બાદ યમદૂત આત્માને પરેશાન નથી કરતા. સાથે જ અસુર, દૈત્ય અને દાનવ દરેક ભાગી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime