બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Garba fans happy with Rupani government's decision
Kiran
Last Updated: 04:50 PM, 9 September 2021
નવરાત્રિ આયોજનને લઇને આયોજકોમાં હજુપણ અસમંજસમાં છે, ગઈ કાલે 400 લોકોના સમૂહ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે,જોકે મોટા આયોજકોએ સ્ષષ્ટતા કરી ચુક્યા છે કે આ વર્ષે મોટા આયોજનો શક્યા નથી, પરતું નાના આયોજનો માટે વધુ લોકો સાથે મંજૂરી મળવી જોઈએ જેમાં 800 થી 1000 લોકોને સમાવી શકાય,આમ નાના આયોજનો થઈ શકે છે.
નવરાત્રિ આયોજનને લઇને અસમંજસ
મહત્વનું છે કે નવરાત્રિ પૂર્વ વધુ લોકો સાથે ગરબાનું આયોજન થાય તેવી મંજૂરીની આશા સેવી રહ્યા છે કેમ કે બે વર્ષથી લોકો ઘરમાં બંધ હોવાથી મંજૂરી મળવી જરૂરી છે, તેમજ લોકો ઘરમાં બેસીને કંટાળ્યા હોવાથી મનોરંજન જરૂરી છે તેવું આયોજકો જણાવી રહ્યા છે.
વૃંદ માટે 400 લોકોના કાર્યક્રમને મંજૂરી
નવરાત્રિમાં ગરબાની મંજૂરી મળતા વડોદરાવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ પૂર્વ યુવાનોએ ખરીદી પણ શરૂ કરી દીધી છે. તેમજ ગરબા રમવાની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે, યુવાનો કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ગરબા રમવાની પણ ખાતરી આપી રહ્યા છે.
વધુ લોકો સાથે નવરાત્રિની મંજૂરીની આશા
મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના કેસ ઘટી રહ્યા છે ત્યારે સરકારે DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકે તે માટે મંજૂરી પણ આપી દીધી છે. અગાઉ લોકડાઉને કારણે ઉદ્યોગ ધંધા તેમજ આયોજકોના તમામ વ્યવસાયોને મોટો ફટકો પડ્યો હતો. પણ હવે પ્રથમ વખત છૂટ મળતા તમામ પ્રકારના કાર્યક્રમો શરૂ થાય તેવી વ્યવસ્થા થઈ ગઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime