ઉપાય / ગણેશ ચતુર્થીએ ભૂલથી પણ ચંદ્ર દેખાઈ જાય તો આ ઉપાયથી મેળવો રાહત

Ganesh Chaturthi Upay

ગણેશ ચતુર્થીએ ભૂલથી ચંદ્ર જોઈ લો તો આ રીતે મેળવજો રાહત. જો ભૂલથી પણ ચોથનો ચંદ્ર તમે જોઈ લો તો શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 56-57ના અધ્યાયમાં આપવામાં આવેલી સ્યમન્તક મણિની ચોરીની કથાનું આદરપૂર્વક અભ્યાસ અને શ્રવણ કરવુ જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ