બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vaidehi
Last Updated: 08:00 PM, 19 September 2023
11 દિવસ સુધી ચાલતાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. પહેલા દિવસે ગણપતિની પૂજા અને સ્થાપના કરવામાં આવે છે. દરરોજ 10 દિવસ સુધી વિધિ વિધાનની સાથે ગજાનંદની પૂજા કરવામાં આવે છે. આ વખતે 28 સપ્ટેમ્બર 2023માં અનંત ચતુર્દશીનાં દિવસે ગણપતિનું વિસર્જન થશે. જો કે કેટલાક લોકો દોઢ, ત્રણ, પાંચ દિવસો માટે ગણેશજીની સ્થાપના કરે છે. ત્યારે વિસર્જનનો શુભ મૂહુર્ત અને તિથિ જાણી લો.
ગણેશ વિસર્જનનાં શુભ મૂહુર્ત
હિન્દુ ધર્મ અનુસાર દેવી-દેવતાઓની સ્થાપના બાદ તેમનું વિસર્જન અત્યંત મહત્વનું છે. પરંપરા અનુસાર ગણપતિજીનું વિસર્જન 11 માં દિવસે થાય છે.
ગણેશ ચતુર્થીનાં દિવસે વિસર્જન 19 સપ્ટેમ્બર
સાંજે 7.48થી રાત્રે 9.18
રાત્રે 10.45થી લઈ સવારે 3.12 ( 20 સપ્ટેમ્બર)
દોઢ દિવસે વિસર્જન મૂહુર્ત 20 સપ્ટેમ્બર
બપોરે 3.18, સાંજે 6.18
રાત્રે 7.49થી સવારે 12.15 am (21 સપ્ટેમ્બર)
સવારે 3.12થી સવારે 4.40 (21 સપ્ટેમ્બર)
ત્રણ દિવસે વિસર્જન 21 સપ્ટેમ્બર
સવારે 6.09થી 7.39 am
સવાપે 10.43થી બપોરે 3.15
સાંજે 4.48થી રાત્રે 9.15
સવારે 12.15થી 1.42 (22 સપ્ટેમ્બર)
પાંચમા દિવસે વિસર્જન 23 સપ્ટેમ્બર
સવારે 6.11થી 7.40
સવારે 9.12થી 10.40
બપોરે 1.43થી સાંજે 7.42
રાત્રે 10.44થી સવારે 12.12 (24 સપ્ટેમ્બર)
અનંત ચતુર્દશી પર વિસર્જન 28 સપ્ટેમ્બર
સવારે 6.11થી 7.40
સવારે 10.42થી બપોરે 3.10
સાંજે 4.41થી રાત્રે 9.10
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime