બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારતને કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે. ભારતના જીડીપીમાં કૃષિનો ફાળો 17 થી 18 ટકા છે. આવી સ્થિતિમાં નાના અને મધ્યમ ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ દ્વારા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય છે.
.jpg)
ADVERTISEMENT
અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે આ યોજનાના 10 હપ્તાઓ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. આ યોજનાનો 11મો હપ્તો એપ્રિલ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો તમે PM કિસાન સન્માન નિધિ યોજનાના ખાતામાં હજુ સુધી e-KYC નથી કર્યું. તો તમને 11મા હપ્તાનો લાભ નહીં મળે.
આવી સ્થિતિમાં હવે તમારે તરત જ પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને તમારા એકાઉન્ટનું ઇ-કેવાયસી કરાવવું જોઈએ. મોબાઈલ કે લેપટોપની મદદથી ઈ-કેવાયસીની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકાય છે. તો ચાલો જાણીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પોર્ટલ દ્વારા ઈ-કેવાયસી કરવાની રીત વિશે.
ADVERTISEMENT
.jpg)
PM કિસાન યોજનામાં આ રીતે કરો KYC
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.