રાહત પેકેજ / નાણામંત્રીની જાહેરાત : ખેડૂતોને 30 હજાર કરોડ, 8 કરોડને 5 કિલો ઘઉં કે ચોખા, વન નેશન વન રેશન કાર્ડ

FM Nirmala Sitharaman press conference 14 may 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાતે પોતાના રાષ્ટ્રજોગ સંબોધન કરીને લૉકડાઉન-4.0 અને દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે આ રાહત પેકેજમાં નોકરિયાત વર્ગ માટે કઇ-કઇ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે MSME તથા પગારદારોને રાહત આપવાની વાત કરી હતી. ત્યારે આજે ફરીવાર એક પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે, આજના પેકેજમાં શ્રમિકો, ખેડૂતો તથા ફેરિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ