ઉત્તર પ્રદેશ / યોગી આદિત્યનાથ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 23 મંત્રીઓએ લીધા શપથ

First reshuffle of Yogi Adityanath cabinet in Uttar Pradesh today

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ કેબિનેટનું આજે પહેલું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં 23 મંત્રીએ શપથ લીધા છે. જેમાં 6 કેબિનેટ, 6 રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને 11 રાજ્ય મંત્રીએ શપથ લીધા છે. કેબિનેટ મંત્રી તરીકે મહેન્દ્ર સિંહ, ભૂપેન્દ્રસિંહ ચૌધરી, રામ નરેશ અગ્નિહોત્રી, સુરેશ રાણા, અનિલ રાજભર, કમલા રાણીએ શપથ લીધાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ