આત્મનિર્ભર પેકેજ / રાહત પેકેજના ત્રીજા ભાગમાં 8 મહત્વની જાહેરાતો, ખેડૂતો અને પશુપાલકોનું રખાયું ખાસ ધ્યાન

finance minister nirmala sitharaman press conference 15 may 20

કોરોના વાયરસ મહામારી વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશ માટે તોતિંગ 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજની વિગતવાર માહિતી આપવા માટે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ છેલ્લા 2 દિવસથી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. ત્યારે આજ સતત ત્રીજા દિવસે પેકેજની વિવિધ જાહેરાતો અંગે જાણકારી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ