બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Premal
Last Updated: 06:38 PM, 18 February 2022
ફેટી લિવરથી લિવરની કોશિકાઓમાં જમા થાય છે ફેટ
ફેટી લિવરની સમસ્યાનો સામનો વધારે કરવો પડે છે
આ બિમારી અલગ-અલગ લોકોને અલગ-અલગ રીતે પ્રભાવિત કરી શકે છે. જેને હેપેટિક સ્ટીટોસિસ પણ કહેવામાં આવે છે. વધારે માત્રામાં દારૂનું સેવન કરવાથી લોકોને ફેટી લિવરની સમસ્યાનો સામનો વધારે કરવો પડે છે. એવામાં જે લોકોએ ક્યારેય પણ દારૂનુ સેવન કર્યુ નથી તેમાં પણ આ સમસ્યા જોવા મળી શકે છે. જેના ઘણા કારણ હોઇ શકે છે જેમકે હાઈકોલેસ્ટ્રોલ લેવલ, ડાયાબિટીસ, સ્લીપ એપનિયા, અન્ડરએક્ટિવ થાઈરોડ વગેરે. મોટાભાગે શરૂઆતમાં આ બિમારીની જાણ થતી નથી. પરંતુ શ્વાસ લેતી વખતે તમને આવતી દુર્ગધથી આ બિમારીની જાણકારી મેળવી શકો છો.
ફેટોર હેપેટિક્સના રૂપમાં પણ ઓળખવામાં આવે છે
ફેટી લિવરની બિમારીનું એક લક્ષણ શ્વાસમાં દુર્ગધ આવવી છે. જેને ફેટોર હેપેટિક્સના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. ફેટી લિવરની બિમારી થવાથી શ્વાસ લેતી વખતે એવી દુર્ગધ આવે છે, જેમકે કોઈ ચીજવસ્તુ સડ્યા બાદ આવે છે. શ્વાસમાં આવતી દુર્ગધને સરળતાથી તમારા સામાન્ય શ્વાસથી અલગ કરી શકાય છે. કશુ ખાધા બાદ અથવા સવારના સમયે શ્વાસમાં દુર્ગધ આવવી સામાન્ય વાત છે. પરંતુ ફેટી લિવરની સમસ્યાથી પીડિત લોકોમાં આ આખો દિવસ બને છે.
શ્વાસમાં આવે છે દુર્ગધ
ફેટી લિવરની સમસ્યા થવાથી લિવર લોહીને ફિલ્ટર કરી શકતુ નથી અથવા રસાયણોને ડિટૉક્સીફાઈ કરી શકતુ નથી. જ્યારે લિવર સારી રીતે કામ કરી શકતુ નથી તો સામાન્ય સ્થિતિમાં ઝેરી પદાર્થ લિવરથી ફિલ્ટર કરવાનો હતો. તો શ્વસન પ્રણાલી સહિત શરીરના અન્ય ભાગોમાં પોતાનો માર્ગ બનાવી શકે છે. જેનાથી તમારા શ્વાસમાં દુર્ગધ આવે છે અને શ્વાસ છોડતી વખતે તમે સરળતાથી ઓળખી શકો છો. લિવરમાં આવતી દુર્ગધ માટે ડાઇમિથાઇલ સલ્ફાઇડ જવાબદાર હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime