બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Experts say that tea should not be consumed in excess
Pooja Khunti
Last Updated: 04:33 PM, 9 January 2024
શિયાળામાં લોકો વધુ પ્રમાણમાં ચાનું સેવન કરે છે. શિયાળાની ઋતુમાં એક કપ ચા તમને કેટલીક બીમારીઓથી દૂર રાખે છે. શિયાળાની ઋતુમાં ચાને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ શિયાળામાં ચાનું સેવન વધી જાય છે. પરતું તેમનું કહેવું છે કે જરૂરથી વધુ ચાનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
આદુવાળી ચાનાં સેવનથી બચો
શિયાળામાં આદુવાળી ચા પીવાથી શરદી-ઉધરસ અને કફ જેવી સમસ્યાઓની સાથે-સાથે અન્ય બીમારીઓથી પણ રાહત મળે છે. લોકો ચાની અંદર આદું, એલચી, લવિંગ વગેરે નાખીને લાંબા સમય સુધી ઉકાળતા હોય છે. ચાને વધુ સમય સુધી ઉકાળવી ન જોઈએ. કારણ કે તેથી ચામાં હાજર ટેનીન બહાર આવે છે. જે એસિડિટીનું સૌથી મોટું કારણ છે.
વાંચવા જેવું: ઊંઘ પૂરી કરવી કેમ જરૂરી? રાતના ઉજાગરાની ટેવ આગળ ચાલીને ઊભી કરશે એવી બીમારી કે જીવનભર પસ્તાશો
ટેનીન શું છે?
ટેનીન એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ છે. જે ચાના પાંદડામાં જોવા મળે છે. જ્યારે ટેનીન મોટી માત્રામાં લેવામાં આવે છે ત્યારે તે એસિડ રિફ્લક્સ અને ગેસનું કારણ બની શકે છે. જો ચા પીધા પછી લાંબા સમય સુધી ગેસ ચાલુ રહે તો પેટમાં સોજો આવે છે. એટલા માટે કહેવાય છે કે જે લોકોને આંતરડાની સમસ્યા હોય તેમણે ચાનું સેવન ઓછું કરવું જોઈએ. એટલું જ નહીં જો પેટમાં ઈન્ફેક્શન હોય તો ચાનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ.
દિવસમાં કેટલી વાર ચા પીવી જોઈએ
નિષ્ણાંતોનાં મતે દિવસમાં બે કે ત્રણ વખતથી વધુ ચા ન પીવી જોઈએ. શિયાળામાં ચાનું સેવન માત્ર ત્યારે જ સારું છે જ્યાં સુધી તમે તેને દિવસમાં બેથી ત્રણ વખત પીવો. તમે તેમાં જે ઈચ્છો તે મિક્સ કરીને પી શકો છો. આના કરતા વધુ વખત ચા પીવાથી તમને નુકસાન થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh