બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / રામ મંદિર ચોરી પરના નિવેદનથી ઘેરાયા અનુપમ ખેર, સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર થયા

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / રામ મંદિર ચોરી પરના નિવેદનથી ઘેરાયા અનુપમ ખેર, સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર થયા

Last Updated: 06:13 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Anupam Kher Ram Mandir Theft: રામ મંદિરમાંથી કરોડો રૂપિયાના દાનની ચોરીને લઇ બબાલ મચી છે. અને ઘણા લોકો તેના પર ખુલાસો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હા, અનુપમ ખેર હાલમાં સોશિયલ મીડિયા પર રામ મંદિરમાં થયેલી ચોરીને લઇ મુસ્લિમ આક્રમણકારોના જમાનાની વાત કરતા આકરી ટીકાનો સામનો કરી રહ્યા છે.

1/5

photoStories-logo

1. અનુપમ ખેર પર લોકો ભડક્યા

અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર કંઈક એવું લખ્યું જેને લઇ સોશિયલ મીડિયા પર લોકો તેમને બરાબરનો જવાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે મુઘલ યુગ દરમિયાન ચોરીઓ થતી હતી. આનાથી લોકોએ અનેક પ્રશ્નોનો મારો ચલાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ચોરીને ચોરી જ કહો

બધા જાણે છે કે અનુપમ ખેર શાસક પક્ષના સમર્થક અને ઘણીવાર તેમની પ્રશંસા કરતા જોવા મળે છે. જોકે લોકોનું માનવું છે કે ચોરીને ચોરી જ કહેવી જોઇએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અનુપમ ખેરે આ કહ્યું

અનુપમ ખેર રામ મંદિર ચોરીને લઇ ઘેરાયા છે. કારણ કે લોકો સતત પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. હંમેશની જેમ સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા અનુપમ ખેરે કહ્યું, "લૂટ ત્યારે મચી હતી જ્યારે અહી ઘણા મુઘલ સમ્રાટો આવ્યા, આપણા મંદિરોમાંથી વસ્તુઓ ઉઠાવી ગયા. લુટ મચી હતી ત્યારે, જ્યારે મંદિર પરિસરમાં મહિલાઓ પર બળાત્કાર થયો. તે એક મોટી સમસ્યા હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. લોકો ખૂબ ગુસ્સે થયા

જો આપણે તેમાંથી બહાર આવી શકીએ, તો આ ચોરીનો મામલો ખુબ જ નાની બાબત છે." અનુપમ ખેરના આ નિવેદનથી લોકો ખૂબ ગુસ્સે થયા છે. અનુપમ ખેરે આવા નિવેદનો પહેલી વાર નથી આપ્યા. અગાઉ પણ એક પક્ષ તેમની વિરુદ્ધ બોલતુ રહ્યુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. લોકોએ કરી ટિપ્પણી

અનુપમ ખેર સ્પષ્ટપણે રામ મંદિરમાં થયેલી ચોરીનો બચાવ કરતા દેખાયા, જે નિવેદન લોકોને ગમ્યું ન હતું. એક યુઝરે લખ્યું, "તમે વૃદ્ધાવસ્થામાં પાગલ થઈ ગયા છો." બીજાએ લખ્યું, "કાકા, આ વખતે ધર્મનું રાજકારણ નહીં ચાલે." બીજાએ લખ્યું, "હવે એ જ કામ તમારા મનપસંદ પક્ષ અને સંગઠનના લોકો કરે છે." લોકો આવી ટિપ્પણી કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Anupam Kher Ram Temple Theft Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ