રાજકીય સંકટ / ધારાસભ્યો તમારા ગેટ પરથી પરત ફરતા, અયોધ્યા જવાથી રોક્યા: ઠાકરેની ઈમોશનલ અપીલ સામે શિંદેનો ઓપન લેટર

Eknath Shinde wrote a letter to maharashtra Chief Minister Uddhav Thackeray

બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને શિવસેનાના 34 અને 8 અપક્ષ ધારાસભ્યો પોતાની સાથે હોવાનો દાવો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ