બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / education news Gujarat government statement on school

મોટા સમાચાર / શાળાઓમાં શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રને લઈને ગુજરાત સરકારે લીધો મહત્વનો નિણર્ય

Gayatri

Last Updated: 03:05 PM, 13 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષણ વિભાગને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હાલ ચાલી રહી કોરોનાની મહામારીને કારણે શાળાઓ ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓની હાજરી પાંખી નોંધાય તો વર્ગો ઘટાડવાની દરખાસ્ત કરવા આદેશ અપાયા છે.

  • શિક્ષણ વિભાગનો ગ્રાન્ટેડ શાળાને લઇને પરિપત્ર
  • વિદ્યાર્થીની સંખ્યા ન થાય તો વર્ગ ઘટાડાની દરખાસ્ત કરવા આદેશ
  • સમગ્ર રાજ્યમાં ઘટી શકે છે 400 વર્ગ 

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાને લઇને શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. વિદ્યાર્થીઓની સંખ્યા ન થાય તો વર્ગ ઘટાડાની દરખાસ્ત કરવા આદેશ કરાયો છે. સમગ્ર રાજ્યમાં 400 વર્ગ ઘટી શકે છે. રાજ્યના તમામ DEOને પ્રક્રિયા શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

કોરોનાકાળમાં પ્રવેશ પ્રક્રિયા ન થઇ છતાં દરખાસ્ત કરવા આદેશ કરાયો છે. વાલીઓ હિજરત કરી ગયા હોવાથી શાળાઓમાં પ્રવેશ થયા નથી. પૂરક પરીક્ષાઓ પણ બાકી હોવાથી હજી સ્થિતિ સ્પષ્ટ નહીં. વર્ગ ઘટાડાની અમલવારી થાય તો શિક્ષકો ફાજલ થવાની સ્થિતિ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Education News ganhinagar vadodara ગાંધીનગર ડિડિઓ શાળાઓ શિક્ષણ સમાચાર Education News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ