બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Earthquake Tremors Felt In Delhi, Neighbouring Areas
Hiralal
Last Updated: 08:25 PM, 12 November 2022
દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં એક અઠવાડિયામાં બીજી વાર ભૂકંપ આવ્યો છે. શનિવારે રાતે દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારો 5.4ની તીવ્રતાના ભૂકંપથી ધ્રૂજી ઉઠ્યાં હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 10 ફૂટ ઊંડે હતું. ભૂકંપને પગલે લોકો ઘર અને ઓફિસો છોડીને બહાર દોડ્યાં હતા. એક દિવસના ગાળા બાદ આ પાંચમી વખત છે જ્યારે દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા 10 નવેમ્બરની સવારે અરૂણાચલ પ્રદેશમાં અડધા કલાકના અંતરે બે ભૂકંપ આવ્યા હતા. બંને વખત ભૂકંપ સિયાંગ જિલ્લામાં આવ્યો છે. પહેલો ભૂકંપ સવારે 10.31 વાગ્યે આવ્યો હતો અને બીજો ભૂકંપ સવારે 10.59 વાગ્યે આવ્યો હતો. બંને સમયે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિમી નીચે હતું.
An earthquake of magnitude 5.4 occurred in Nepal, at around 7:57pm, today. The depth of the earthquake was 10 km below the ground: National Center for Seismology pic.twitter.com/jPWufGevKX
— ANI (@ANI) November 12, 2022
એક અઠવાડિયામાં બીજી વાર ધરતી ધ્રુજી
ઉલ્લેખનીય છે કે હજુ એક અઠવાડિયા પહેલા જ દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યાં હતા અને હવે ફરી વાર ધરતી ધ્રુજી છે.
ઉત્તરાખંડમાં પણ ભૂકંપ
દિલ્લીથી 212 કિલોમીટર દૂર ઉત્તરાખંડનાં પૌડી ગઢવાલમાં શનિવાર સાંજે ભૂકંપના આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ઉત્તરાખંડમાં આવેલ ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાવા પામી છે. ત્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનની અંદર 5 કિલોમીટર સુધીનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા હાલ કોઈ ઘટના સામે આવી નથી.
Earthquake tremors felt across Delhi pic.twitter.com/rnZ4Pov0dk
— ANI (@ANI) November 12, 2022
નાસિકમાં ભૂકંપનાં આંચકા
શનિવારે મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપનાં આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો. ત્યારે સવારે 9.38 મિનિટ પર આવેલા ભૂકંપના આંચકાની રિક્ટરસ્કેલ પર તીવ્રતા 3 નોંધાવા પામી હતી. ત્યારે નાસિકમાં આવેલ ભૂકંપમાં પણ કોઈ નુકશાનની જાણકારી મળવા પામી નથી.
ભૂકંપ શા માટે થાય છે?
ધરતીકંપ પૃથ્વીની સપાટીની નીચે ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે થાય છે. ટેક્ટોનિક પ્લેટ્સ હંમેશા પૃથ્વીની સપાટીની નીચે ધીમે ધીમે આગળ વધે છે, પરંતુ કેટલીકવાર તેની આગળનો ભાગ જમીનના ભાગને અટકી જાય છે જેથી ઘર્ષણ સર્જાય છે. આ ઘર્ષણથી નીકળતી ઊર્જા તરંગોના રૂપમાં પૃથ્વીની સપાટી પર પહોંચે છે અને આપણે ધરતીકંપના આંચકા અનુભવીએ છીએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime