બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Earthquake shakes again today: 3.7-magnitude shock jolts this state of the country
Megha
Last Updated: 08:53 AM, 28 February 2023
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે મંગળવારે વહેલી સવારે મેઘાલયના તુરામાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુરાથી 59 કિમી ઉત્તરે સવારે 6.57 કલાકે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ 29 કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે.
Earthquake of Magnitude:3.7, Occurred on 28-02-2023, 06:57:18 IST, Lat: 26.04 & Long: 90.11, Depth: 29 Km ,Location: 59km N of Tura, Meghalaya, India for more information Download the BhooKamp App https://t.co/VnIwiCEmic@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/sIpi4onLCs
— National Center for Seismology (@NCS_Earthquake) February 28, 2023
જણાવી દઈએ એ મંગળવારે નોંધાયેલા ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં આ બીજો ભૂકંપ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર અગાઉ, મંગળવારે મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ સવારે 2.46 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 25 કિલોમીટર અંદર હતું.
મણિપુરમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, મંગળવારે વહેલી સવારે મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ સવારે 2.46 કલાકે આવ્યો હતો.
Earthquake of Magnitude:3.2, Occurred on 28-02-2023, 02:46:39 IST, Lat: 24.67 & Long: 93.66, Depth: 25 Km ,Location: Noney, Manipur, India for more information Download the BhooKamp App https://t.co/JylnXpZjDx@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES @OfficeOfDrJS pic.twitter.com/dwcWuqwXdk
— National Center for Seismology (@NCS_Earthquake) February 27, 2023
જ્યારે મેઘાલયના તુરામાં સવારે લગભગ 7 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કોઈ જાનહાનિ નથી
એ રાહતની વાત છે કે આ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. તુર્કીમાં આવેલા તીવ્ર ભૂકંપ બાદ ભારતમાં પણ 2-3 ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા 19 ફેબ્રુઆરીએ આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશના એનટીઆર જિલ્લાના નંદીગામામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime