OMG / ગુજરાત નજીક આવેલું છે એવું ગામ જ્યાં દશેરા પર હોય છે શોક, મંદિરમાં થાય છે દશાનન રાવણની પૂજા

dussehra 2022 dashanan worshiped pray in this temple

જોધપુરના લોકો પોતાને રાવણના વંશજ માને છે. રાજસ્થાનના જોધપુરમાં એક એવો સમાજ છે. જે દશેરાના દિવસે શોક મનાવે છે. આ દિવસે જોધપુરમાં રાવણના મંદિરમાં સંપૂર્ણ-વિધિ વિધાનથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. રાવણને જોધપુરના જમાઈ માનવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ