બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / દેશભરમાં ભક્તિનો મહામેળો, અમદાવાદથી પુરી સુધી જગન્નાથજીની રથયાત્રામાં ઉમટ્યો જનસાગર

photo-story

7 ફોટો ગેલેરી

Jagannath Rath Yatra / દેશભરમાં ભક્તિનો મહામેળો, અમદાવાદથી પુરી સુધી જગન્નાથજીની રથયાત્રામાં ઉમટ્યો જનસાગર

Last Updated: 03:59 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Jagannath Rath Yatra 2026 Photo : જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા આજે અમદાવાદમાં ભવ્ય રીતે નીકળી છે. અષાઢી બીજે દેશમાં આ ચાર શહેરોમાં ભવ્ય શોભાયાત્રા નીકળે છે.

1/7

photoStories-logo

1. ભગવાન જગન્નાથજી રથ પર સવાર થઇ નગરચર્યાએ

ભગવાન જગન્નાથની રથયાત્રા સનાતન પરંપરાના સૌથી પવિત્ર અને ભવ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે. આ દિવસે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે ભક્તોને દર્શન આપવા માટે રથ પર સવાર થઇ નગરચર્યાએ નીકળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પુરીમાં નીકળતી રથયાત્રા

દર વર્ષે ઓડિશાના પુરીમાં નીકળતી શોભાયાત્રામાં માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાંથી પણ લાખો ભક્તો હાજરી આપે છે. 16 જુલાઈએ તમે કોઈ કારણોસર પુરીની મુલાકાત લઈ શકતા નથી, તો દેશમાં કેટલાક અન્ય જાણીતા મંદિરો છે જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. ચાલો તેમના વિશે જાણીએ

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા

ગુજરાતના અમદાવાદની શ્રી જગન્નાથ મંદિરની રથયાત્રા દેશભરમાં જાણીતી છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. યાત્રા ખાસ પૂજા અને મંગળા આરતીથી શરૂ થાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળે છે. ભક્તો સમગ્ર રૂટ પર તેમનું સ્વાગત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ભક્તોની ભીડ ઉમટી

ભગવાન જગન્નાથની ૧૪૯મી રથયાત્રા આજે અમદાવાદમાં ખૂબ જ ધાર્મિક ઉત્સાહ, ભક્તિ અને પરંપરા સાથે શરૂ થઈ છે. આ ભવ્ય શોભાયાત્રા જોવા અને દર્શન કરવા માટે મંદિર સંકુલમાં અને માર્ગ પર હજારો ભક્તો વહેલી સવારથી જ એકઠા થયા છે. ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓ અને મંત્રીઓએ પણ મંદિરે પહોચી આરતી ઉતારી દર્શન કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. દિલ્હીના હૌજખાસ સ્થિત જગન્નાથ મંદિર

દિલ્હીના હૌજખાસમાં ભગવાન જગન્નાથ મંદિરમાં ભવ્ય રથયાત્રા ઘણા વર્ષોથી યોજાઈ રહી છે. આ વખતે પણ રથયાત્રા બપોરે મંદિરથી નીકળશે અને નિર્ધારિત માર્ગ પર આગળ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. વારાણસીની ઐતિહાસિક રથયાત્રા

ધર્મ નગરી વારાણસીમાં જગન્નાથ રથયાત્રાનું એક અનોખું ધાર્મિક મહત્વ છે. આ પરંપરા લાંબા સમયથી ચાલી આવી રહી છે, અને દર વર્ષે લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં આવે છે. સવારે મંગળા આરતીથી શોભાયાત્રા શરૂ થાય છે. આ પછી સમગ્ર શહેરમાં ભક્તિનું વાતાવરણ છવાઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ઉદયપુરનું જગદીશ મંદિર

રાજસ્થાનના ઉદયપુરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પણ ખૂબ જ ઉત્સાહથી નીકળે છે. મંદિરમાં વિશેષ પૂજા અને આરતી પછી ભગવાનને પરંપરાગત રથ પર બેસાડીને નગર ભ્રમણ પર લઈ જવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rath Yatra 2026 Jagannath Rath Yatra Rath Yatra2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ